સદભાવના થી જીવન માં નવી પ્રેરણા મળે

માંડવી માં સર્વ કોમી સદભાવ માનસ મોહબ્બત મજલીસ યોજાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરબલા નાં…

ભુજમાં શ્યામાપ્રસાદ મુખરજીને જન્મ જયંતી એ વિવિધ સેવા કાર્યો કરાયા

ભુજ આજે ભુજ ખાતે શ્યામાપ્રસાદ મુખરજીની 123મી જન્મ જયંતી આજે ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી…

દીન-દુઃખિયા માનવો અને અબોલ જીવોની સેવાના ૧૪ મણકા સંપન્ન.

જૈન સેવા સંસ્થા “નવચેતન”, ભુજના સેવાકાર્યોના ૧૫મા વર્ષમાં પ્રવેશે ત્રિદિવસીય સેવાયજ્ઞ યોજાયો. છેલ્લા ૧૪ વર્ષથી સ્વ.…

માંડવી નગરે ૭મી જુલાઈ ને રવિવાર ના રોજ જૈનાચાર્ય યશોવિજય સૂરીશ્વરજી મહારાજાનો ચાતુર્માસ મંગલ પ્રવેશ.

ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે રવિવારે પાંચેગચ્છનું સ્વામી વાત્સલ્ય જૈન પુરીમાં યોજાશે. પાંચેયગચ્છના આયંબિલ આયંબિલ શાળામાં કરાવાશે. માંડવી…

તેલંગાના ના એક માનસિક દિવ્યાંગ વ્યક્તિના સહારે પ્રાગપર પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તેવું સાર્થક કાર્ય કરાયું

આજરોજ પ્રાગપર પોલીસની હદમાં એક માનસિક દિવ્યાંગ પ્રાગપર પોલીસને મળી આવેલ હતા જેની પૂછપરછ કરતા તે…

શ્રી જીત હીર કનકસૂરીશ્વરજી પાઠશાળા વલસાડ આયોજિત સમર કેમ્પ 2

વલસાડ પાઠશાળા કમિટીના સભ્યો તથા સર્વ ટીચર્સની મેહનત, કારોબારી કમિટીનો સાથ સહકાર તેમજ લાભાર્થી પરિવારોનું યોગદાન…

શ્રી ભુજ ક.વી.ઓ. જૈન સંધ સંચાલીત બંને જીનાલયનો ધ્વજારોહ કાર્યક્રમ જીવદયા, નિરણ કેન્દ્ર ઉદ્દધાટની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો.

શ્રી ભુજ ક.વી.ઓ. જૈન સંધ સંચાલીત ભગવાન મુનિસુવ્રત સ્વામી જીનાલય વિજયનગર અને ભગવાન મુનિસુવ્રત સ્વામિ જીનાલય…

આપની પાસે ખરેખર સમય નથી કે આપને નિર્જીવ બની ગયા છે.

આપને ત્યાં હવે સામાન્ય રીતે કોઈનું મુત્યુ થાય તે વખતે મુત્યુ પામનારને બહાર ક્યારે કાઢવાને છે…

જબ ચુના હે ઉન્હેં કત્લ કરને કા હુન્નર દેખકર તો અબ માયુસ કયો હોતે હો લાશો કા શહેર દેખકર

બોલો ભારત દેશ ગરીબ દેશ છે એમ હવે ભૂલેચુકે પણ ના કહેતા.જે દેશમાં અબજો નહીં પણ…

આજ રોજ અખિલ કચ્છ મિયાણા ગરાસિયા સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં સૌ પ્રથમ અખિલ કચ્છ મિયાણા ગરાસિયા સમાજ ના પ્રમુખ જનાબ સાલેમામદ ભાઇ પઢીયાર દ્વારા આવેલા…