માંડવી નગરે ૭મી જુલાઈ ને રવિવાર ના રોજ જૈનાચાર્ય યશોવિજય સૂરીશ્વરજી મહારાજાનો ચાતુર્માસ મંગલ પ્રવેશ.

ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે રવિવારે પાંચેગચ્છનું સ્વામી વાત્સલ્ય જૈન પુરીમાં યોજાશે. પાંચેયગચ્છના આયંબિલ આયંબિલ શાળામાં કરાવાશે. માંડવી…

અમદાવાદના મા.પોલીસ કમિશ્નરના આદેશથી ઝોન ૦૬ માં રામનવમી ની શોભાયાત્રા/ લોકસભા ચુંટણી ને લઈ સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ નું પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ.

અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, મા.સયુંકત પોલીસ કમિશ્નર સેક્ટર ૦૨ બ્રજેશ ઝા તથા મા.નાયબ…

જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી રામોલ પોલીસ

રોકડા રૂપિયા ૧૮,૨૦૦/- તથા ગંજી પાના મળી કુલ્લે કિમત રૂપીયા ૧૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આઠ ઈસમો…

જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી રામોલ પોલીસ

રોકડા રૂપિયા ૨૧,૮૫૦/- તથા અલગ અલગ કંપનીના મો.ફોન નંગ-૪ કિ,રુ,૪૦,૦૦૦/ તેમજ ગંજી પાના મળી કુલ્લે કિમત…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ દબાણ ખાતું એટલે તોડબાજ ખાતું

નાના નાના વેપારીઓને હેરાન કરી તેમના ગલ્લા ઉઠાવવામાં આવે છે પરંતુ જ્યાં એમનાથી મોટા હોય ત્યાં…

આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય?

આપણે ત્યાં એક્સિડન્ટની હવે કોઈ નવાઈ રહી જ નથી.છાશવારે કોઈને કોઈ જગ્યા પર માનવસર્જિત અક્સમાત થાય…