27 મી જૂન ને શુક્રવારના રોજ મહા મંગલકારી ચાતુર્માસ પ્રવેશોત્સવ ઉજવાશે. —————————————– ચાતુર્માસ પ્રવેશ સાથે નૂતન…
Tag: https://youtube.com/@indianinenews
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતેથી રૂ. ૫૩,૪૦૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ
*રૂ. ૨૩૨૬ કરોડના ૧૮ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ. ૫૧,૦૮૮ કરોડના ૧૫ કામોનો શિલાન્યાસ* 000 *-:…
ડો બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન ભવન મધ્યે રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પલેક્ષ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા
તા:- ૧૨/૦૫/૨૦૨૫ ના રોજ બુદ્ધ પૂર્ણિમા ના શુભ દિવસે રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પલેક્ષ…
ઢબુકતા ઢોલ અને શરણાઇના સૂર વડે જ્યારે વડતાલના આંગણે આજે બાવીસ / બાવીસ નવ યુગલો જ્યારે લગ્ન માટે પ્રસ્થાન કર્યું ત્યારે હૈયા થી હૈયું એમને પોંખવા આતુર થઈને થનગની રહ્યું હતું.
વાત છે શ્રી કરછ વાગડ સાત ચોવીસી સમાજનાં ૧૮ માં સમુહ લગ્નની વડતાલ ના પાદરે…
અંજાર માં મુસ્લિમ સમાજ ની મિટિંગ યોજાઈ
અંજાર માં કચ્છ ની પ્રથમ સાર્વજનિક સમાજવાડી નો થશે નવનિર્માણ અંજાર શહેર મુસ્લિમ સમાજ ની મિટિંગ…
માંડવીમાં રવિવારે યોજાયેલા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનો લાભ લેતા 202 દર્દીઓ.
દવાઓ, એક્સ રે, ઇ.સી.જી. અને આર.બી.એસ.ની નિઃશુલ્ક સેવા કરાઈ. ઓપરેશન લાયક દર્દીઓના આયુષ હોસ્પિટલ ભુજમાં ઓપરેશનો…
રાષ્ટ્રીય પ્રકલ્પ ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધા બાળકોના બૌધિક વિકાસ સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે ની સમજ પૂરી પાડતું પ્રશ્નમંચ..
ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ અંતર્ગત *”ભારત કો જાનો”* પ્રશ્નમંચ ના માધ્યમથી…
લીલીયા પો.સ્ટે. e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન સાથે ઓરોપીઓને પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ
ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઈન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના કારાઘોઘા પાસે ૬૦૦ એકરમાં આકાર પામેલા એન્કરવાલા નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી
નંદીસરોવરમાં નવા નીરના વધામણાં કર્યા ભગવાન મહાવીર પશુ રક્ષાકેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ દ્વારા પર્યાવરણ તથા પશુઓના જતન…
માંડવીમાં ત્રિ દિવસીય દિક્ષા મહોત્સવ સોમવારે રંગેચંગે સંપન્ન થયો પુનાના આગમકુમાર બન્યા અર્હમયશવિજયજી મહારાજ સાહેબ જીવદયા તથા દિક્ષાના વિવિધ ચડાવામાં દાતાઓ મન મૂકી વરસ્યા
માંડવી, તા.૧૬/૦૭ માંડવીમાં ત્રિ દિવસીય દિક્ષા મહોત્સવ તા.૧૫-૭ ને સોમવારના રોજ જૈનપુરીમાં રંગેચંગે સંપન્ત થયો હતો.…