માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા દાતાના સહકારથી માંડવી શહેરની 18 સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને પહેલા ધોરણમાં અભ્યાસ કરતા કુલ 370 બાળકોને શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ સ્વેટર અને ટોપલા વિતરિત કરાયા.

માંડવી તા. ૦૮/૧૨ માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા દાતાશ્રીઓના સહકારથી માંડવી શહેરની તમામ…

શ્રી માધાપર જખબાઁતેરા સંધ ધ્વારા નવનિર્મિત થયેલ “કે.કે. શાહ ભોજનાલય” નું ઉદ્દઘાટન દાતાશ્રી અને સમાજના શ્રેષ્ઠીશ્રીઓના વરદ્ હસ્તે કરવામાં આવશે.

  ભુજ શહેરની સમીપે આવેલ માથાપર મુકામે કચ્છના અને કચ્છ બહાર વસ્તા લોકોની આસ્થા સ્થાન એવા…

કચ્છની નારીશક્તિએ સુરત મધ્યે નેશનલ પાવર લીફટિંગ સ્પર્ધામાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી કચ્છનું ગૌરવ વધાર્યું

આજના ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ક્ષેત્ર મળશે જે હજુ સુધી કોઈ મહિલાએ શોધ્યું ન હોય.…

માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલ માંડવીને ઝડપથી રેલવેની સુવિધા મળે તે માટે પ્રયત્નશીલ છે.

માંડવી નગર સેવા સદનની મુલાકાત લઈ રેલવે મંત્રાલયને ઠરાવ મોકલવા રજૂઆત કરી. કાઉન્સિલ ના મિત્રો ટૂંક…

*મારું ગામ અયોધ્યા ધામ* ” ઘર ઘર અક્ષત અભિયાન “

શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા તીર્થક્ષેત્ર સંતો મહંતો દ્વારા પૂજિત અક્ષત કળશનું આગમનની ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું મુંદરા…

સ્વચ્છતા અભિયાન અંતર્ગત અદાણી પબ્લિક સ્કૂલ મુંદરા ના બાળકો, શિક્ષકગણ અને મુંદરા બારોઈ નગરપાલિકા ના સયુંકત ઉપક્રમે મુંદરા મધ્યે સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મુંદરા ના બસ સ્ટેશન વિસ્તાર થી લઈ શિશુમંદીર સુધી ના વિસ્તાર સુધીમાં…

પોસ્ટ ખાતામાં 41 વર્ષની લાંબી સેવા બાદ વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતા માંડવી પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર દામજીભાઈ ડુંગરખીયાને નાની બચત એજન્ટ એસોસિએશન તરફથી ભવ્યાતીભવ્ય વિદાયમાન અપાયું.

માંડવી તા. ૦૭/૧૨ પોસ્ટ ખાતામાં ૪૧ વર્ષની લાંબી સેવા બાદ વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતા માંડવી…

સુરત નગરે મુમુક્ષુ સિમોનીકુમારી ની વર્ષિદાન યાત્રા યોજાઈ..!!

બનાસકાંઠા ના વાવ નગરની દીકરી આજે સંયમપંથે સીધાવશે..!! ???? સુરત ના વેસુ મધ્યે પૂજય આચાર્ય ભગવંત…

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે વિશ્વ દિવ્યાંગ દિવસની બે દિવસીય ઉજવણીનો શુભારંભ થયો.

અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ. સુરત, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લાની દિવ્યાંગોની ટીમ…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં કચ્છ જીલ્લા ને પ્રતિનિધિત્વ આપવા માંગ કરાઈ

અંજાર, તા.૨૫/૧૧/૨૦૨૩, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કાયદામંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ…