પ્રકૃતિ ના ખોળે વસેલું મુંદરા તાલુકા નું નાનકડું ગામ એટલે બગડા નજીક જ્યાં સાક્ષાત દાદા શ્રી…
Category: कई तरह की खबरें
હવે આપણા દેશમાં ટોટલ એન્કલ રીપ્લેસમેન્ટ શક્ય છે.
માંડવીના તેજસ્વી વિદ્યાર્થી ડૉ. ધીમંત વિજયભાઈ પટેલ ઓર્થોપેડિક ફુટ એન્ડ એન્કલ સર્જન બન્યા. સરકારની મંજૂરી લઈ…
થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે અને પ્રબોધિની દેવઉઠી એકાદશીના પાવન દિવસે એક શામ રળાવુ ગૌ માતા કે નામ વિશાળ ભજન સંધ્યા નો કાર્યક્રમ યોજાયો
લુવાણા કળશ ની પાવન ધન્ય ધરા નગરીમાં પવિત્ર ધરતી પર તારીખ 23/11/23 ના રોજ ગુરૂવાર ના…
એસપી કચેરી ખાતે ગવર્નિંગ કાઉન્સિલિંગ કમિટી ની બેઠક યોજવામાં આવી
રાજકોટ ગ્રામ્ય એસપી કચેરી ખાતે ગવર્નિંગ કાઉન્સિલિંગ કમિટી ની બેઠક યોજવામાં આવી. આ બેઠક રાજકોટ રેજ…
ભચાઉ તાલુકાના મનફરા ગામે જૈનાચાર્ય મુક્તિચંદ્ર સુરીશ્વરજી સંસ્કાર અભિયાનનો બહોળી સંખ્યામાં લાભ લેતા બાળકો. મનગમતી સંસ્કાર પાઠશાળામાં જૈન સંતો વિવિધ પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે.
માંડવી તા. ૨૩/૧૧ ભચાઉ તાલુકાના મનફરા ગામે જૈનાચાર્ય મુક્તિચંદ્ર સુરીશ્વરજી સંસ્કાર અભિયાન નો બહોળી સંખ્યામાં બાળકો…
તમે તમારા સંતાનના પિતા જ બનજો મિત્ર નહી.
માતાપિતા બન્નેના પ્રેમનો કોઈ વિકલ્પ જ નથી. માતાનો પ્રેમ જગજાહેર હોય છે માતાની મહાનતાના ગુણો ચારેબાજુ…
30 જૂનના રોજ વય નિવૃત્ત થતા કર્મચારીઓના કિસ્સામાં નોશનલ ઇજાફો આકારવા ગુજરાત સરકારે ઠરાવ બહાર પાડ્યો.
જૂન માસમાં જન્મ થયેલ નિવૃત્ત થયેલા અને નિવૃત્ત થનારા રાજ્યના કર્મચારીઓને એક ઇજાફા (ઇન્ક્રીમેન્ટ) નો ફાયદો…
મુંદરા તાલુકા ના ગામ કારાઘોઘા માં દેશસેવા અને સરકારશ્રી માં સેવા આપતા સપૂતો અને અધિકારીશ્રી ઓ નું સન્માન સમારોહ યોજાયુ
કારાઘોઘા ના અનેક સપૂતો ભારતીય સેના ગુજરાત પોલીસ અને ગુજરાત એસ ટી, ટપાલ ખાતુ, દૂર સંચાર,…
કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના મથડા ગામે અખિલ કચ્છ આગરીયા મુસ્લિમ સમાજ આયોજિત ૧૬મી સમૂહશાદી-૨૦૨૩ માં ૨૪ યુગલો નિકાહ ના પાક બંધન થી જોડાયા
અંજાર, તા.૨૦/૧૧/૨૦૨૩, ગત તારીખ ૧૯/૧૧/૨૦૨૩, રવિવારના રોજ કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના મથડા ગામે અખિલ કચ્છ આગરીયા…
માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે જૈનાચાર્ય કલાપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબની તૃતીય સ્વર્ગારોહણ તિથિ ભક્તિ ભાવપૂર્વક ઉજવાઇ.
માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છ માટે આયંબિલ તપની આરાધના ડગાળાવાલા પરિવારના સૌજન્યથી કરાવાઈ. માંડવી તા.…