ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” ના બાળ…
Category: कई तरह की खबरें
મુંદરા નગરના જૈન સમાજના યુવાનો દ્વારા વિહાર ગ્રુપની પ્રશંસનીય સેવાઓ
મુંદરા મુંદરા નગરના જૈન સમાજના યુવાનો દ્વારા વિહાર ગ્રુપની ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે…
માંડવીની ધન્ય ધરા પર યુવાન દિક્ષાર્થી સગા ભાઈ બહેન ની સંગીતમય સાંજી-બહુમાન તથા બેઠુ વર્ષીદાનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ જૈનપુરી માં યોજાયો. યુવાન સગા ભાઈ બહેન ૨૪ મી જાન્યુઆરીના મહારાષ્ટ્રના ધુલીયા મધ્યે સંસારનો ત્યાગ કરી, સંયમ માર્ગે પ્રયાણ કરશે
માંડવી, તા.૧૪/૧૨/૨૦૨૩ બંદરીય માંડવી શહેરની દિકરી શ્રીમતી હંસાબેન કીર્તિભાઈ શાહના પૌત્ર અને પૌત્રી ચિ. કરણ વિનીતભાઈ…
માંડવીના સુમતિનાથ જીનાલયની 27મી વર્ષગાંઠે ધ્વજારોહણ તેમજ 18 અભિષેક નો કાર્યક્રમ ભવ્યાતીભવ્ય રીતે ઉજવાયો.
કાયમી ધ્વજારોહણ અને સ્વામીવાત્સલ્ય નો લાભ માતુશ્રી નાંઢુબેન રવિલાલ તારાચંદ શાહ પરિવારે લીધો. અઢાર અભિષેકનો લાભ…
શ્રીમાળી બ્રાહ્મણ વિદ્યા મંદિર ટ્રસ્ટ માંડવી એ તેજસ્વી તારલાઓને સન્માન્યા
શ્રીમાળી બ્રાહ્મણ વિદ્યા મંદિર ટ્રસ્ટ માંડવી દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી હોલ ખાતે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ…
માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની ૬ છાત્રાઓએ કચ્છ વિકાસ ટ્રસ્ટ- રાયધણપરના રમતોત્સવમાં વિજેતા બનીને સંસ્થાનું ગૌરવ વધાર્યું.
માંડવી તા. ૧૫/૧૨ અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરામૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો…
દેશલપર (ગુંતલી) થી હાજીપીર સુધીનો માર્ગ (રોડ) વહેલી તકે વાહનો ચલાવવા લાયક તેમજ ચાર માર્ગીય બનાવવા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ દ્વારા રજૂઆત
અંજાર, તા.૧૩/૧૨/૨૦૨૩, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ તેમજ…
વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા કચ્છી જૈન સંતોએ ઇન્દોરમાં યાદગાર અને યશસ્વી ચાતુર્માસ સંપન્ન કરી, કચ્છમાં આવવા પગપાળા વિહાર શરૂ કર્યો.
કચ્છી જૈન સંતોનો દીવાકર સંપ્રદાયના અરુણમુની મહારાજ સાહેબ ઠાણા ૨ સાથે કંકાલપૂરામાં સાત વર્ષ પછી મિલન…
અંજાર – કચ્છ ખાતેની પીર નક્કીમિંયા (ર. હ.) મોતીયો વાળા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદો માટે થઈ રહેલા કાર્યો રણમાં વિરડી સમાન
હાજી જુમ્માભાઈ રાયમા (લાંબા સમય થી 25 વિધવા બહેનો ને રાશન કિટ વિતરણ સહિત ની સેવાકીય…
ચાતુર્માસ પરિવર્તન સાથે હૃદયમાં પણ પરિવર્તન કરી બારેમાસ યથાશક્તિ ધર્મ આરાધના કરવા ભાવિકોને સાધ્વીજી ભગવંતોની શીખ.
માંડવી તપગચ્છ જૈન સંઘમાં શત્રુંજય ભાવયાત્રા અને ચાતુર્માસ પરિવર્તનનો કાર્યક્રમ ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો. માંડવી તા.…