સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મુંદરા ના બસ સ્ટેશન વિસ્તાર થી લઈ શિશુમંદીર સુધી ના વિસ્તાર સુધીમાં…
Category: Kutchh
પોસ્ટ ખાતામાં 41 વર્ષની લાંબી સેવા બાદ વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતા માંડવી પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર દામજીભાઈ ડુંગરખીયાને નાની બચત એજન્ટ એસોસિએશન તરફથી ભવ્યાતીભવ્ય વિદાયમાન અપાયું.
માંડવી તા. ૦૭/૧૨ પોસ્ટ ખાતામાં ૪૧ વર્ષની લાંબી સેવા બાદ વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતા માંડવી…
સુરત નગરે મુમુક્ષુ સિમોનીકુમારી ની વર્ષિદાન યાત્રા યોજાઈ..!!
બનાસકાંઠા ના વાવ નગરની દીકરી આજે સંયમપંથે સીધાવશે..!! ???? સુરત ના વેસુ મધ્યે પૂજય આચાર્ય ભગવંત…
માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે વિશ્વ દિવ્યાંગ દિવસની બે દિવસીય ઉજવણીનો શુભારંભ થયો.
અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ. સુરત, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લાની દિવ્યાંગોની ટીમ…
ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં કચ્છ જીલ્લા ને પ્રતિનિધિત્વ આપવા માંગ કરાઈ
અંજાર, તા.૨૫/૧૧/૨૦૨૩, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કાયદામંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ…
ગ્લોબલ કચ્છ કચ્છમિત્ર “સુખનું સરનામું” દ્વારા પર્યાવરણ જાગૃતિ અને પ્લાસ્ટિક મુક્ત માટે ના અભિયાન પહેલને આવકારતા બગડા ગ્રામજનો
પ્રકૃતિ ના ખોળે વસેલું મુંદરા તાલુકા નું નાનકડું ગામ એટલે બગડા નજીક જ્યાં સાક્ષાત દાદા શ્રી…
હવે આપણા દેશમાં ટોટલ એન્કલ રીપ્લેસમેન્ટ શક્ય છે.
માંડવીના તેજસ્વી વિદ્યાર્થી ડૉ. ધીમંત વિજયભાઈ પટેલ ઓર્થોપેડિક ફુટ એન્ડ એન્કલ સર્જન બન્યા. સરકારની મંજૂરી લઈ…
થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે અને પ્રબોધિની દેવઉઠી એકાદશીના પાવન દિવસે એક શામ રળાવુ ગૌ માતા કે નામ વિશાળ ભજન સંધ્યા નો કાર્યક્રમ યોજાયો
લુવાણા કળશ ની પાવન ધન્ય ધરા નગરીમાં પવિત્ર ધરતી પર તારીખ 23/11/23 ના રોજ ગુરૂવાર ના…
ભચાઉ તાલુકાના મનફરા ગામે જૈનાચાર્ય મુક્તિચંદ્ર સુરીશ્વરજી સંસ્કાર અભિયાનનો બહોળી સંખ્યામાં લાભ લેતા બાળકો. મનગમતી સંસ્કાર પાઠશાળામાં જૈન સંતો વિવિધ પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે.
માંડવી તા. ૨૩/૧૧ ભચાઉ તાલુકાના મનફરા ગામે જૈનાચાર્ય મુક્તિચંદ્ર સુરીશ્વરજી સંસ્કાર અભિયાન નો બહોળી સંખ્યામાં બાળકો…
30 જૂનના રોજ વય નિવૃત્ત થતા કર્મચારીઓના કિસ્સામાં નોશનલ ઇજાફો આકારવા ગુજરાત સરકારે ઠરાવ બહાર પાડ્યો.
જૂન માસમાં જન્મ થયેલ નિવૃત્ત થયેલા અને નિવૃત્ત થનારા રાજ્યના કર્મચારીઓને એક ઇજાફા (ઇન્ક્રીમેન્ટ) નો ફાયદો…