કારાઘોઘા ના અનેક સપૂતો ભારતીય સેના ગુજરાત પોલીસ અને ગુજરાત એસ ટી, ટપાલ ખાતુ, દૂર સંચાર,…
Category: Kutchh
કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના મથડા ગામે અખિલ કચ્છ આગરીયા મુસ્લિમ સમાજ આયોજિત ૧૬મી સમૂહશાદી-૨૦૨૩ માં ૨૪ યુગલો નિકાહ ના પાક બંધન થી જોડાયા
અંજાર, તા.૨૦/૧૧/૨૦૨૩, ગત તારીખ ૧૯/૧૧/૨૦૨૩, રવિવારના રોજ કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના મથડા ગામે અખિલ કચ્છ આગરીયા…
માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે જૈનાચાર્ય કલાપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબની તૃતીય સ્વર્ગારોહણ તિથિ ભક્તિ ભાવપૂર્વક ઉજવાઇ.
માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છ માટે આયંબિલ તપની આરાધના ડગાળાવાલા પરિવારના સૌજન્યથી કરાવાઈ. માંડવી તા.…
માંડવીમાં જૈનાચાર્યની ગાદીના રૂમના દ્વાર ઉદ્ઘાટનના લાભાર્થી નું સન્માન.
માંડવી તા. ૧૫/૧૧ માંડવી આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી આદિઠાણા ૪ ની…
રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા તથા ગૌરવ પુરસ્કાર વિજેતા તેમજ જાણીતા કચ્છી ગઝલકાર કવિ વ્રજગજકંધનું દુઃખદ નિધન થતા કચ્છના સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઈ.
માંડવી તા. ૧૫/૧૧ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તથા ગૌરવ પુરસ્કાર વિજેતા તેમજ જાણીતા કચ્છી ગઝલકાર કવિ વ્રજગજકંધનું…
માંડવીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત ત્રણ દિવસ શહેરના અલગ અલગ રૂટ પર ફટાકડા બહિષ્કારની પ્રભાતફેરી નીકળી.
પ્રતીજ્ઞાપત્ર ભરીને ફટાકડા ન ફોડનારા માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છના બાળકોનું દિવાળીના દિવસે જાહેર અભિવાદન…
18મી નવેમ્બર ને શનિવારના રોજ માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે જૈનાચાર્ય કલાપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબની તૃતીય સ્વર્ગારોહણ તિથિ ભક્તિ ભાવપૂર્વક ઉજવાશે.
માંડવી તા. ૧૫/૧૧ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે, પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી પુણ્યદર્શનાશ્રીજી…
શિક્ષણ ખાતામાં 33 વર્ષ અને ભુજની જય નગર પ્રાથમિક શાળામાં 23 વર્ષની સેવા બાદ વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતા જય નગર પ્રાથમિક શાળાના આચાર્ય રશ્મિકાંત ઠક્કરનો ભવ્યાતિભવ્ય વિદાય સમારોહ યોજાયો.
માંડવી તા. ૧૬/૧૧ શિક્ષણ ખાતામાં 33 વર્ષ અને ભુજની જય નગર પ્રાથમિક શાળામાં 23 વર્ષની સેવાબાદ…
કેન્સરના ગરીબ દર્દીઓ માટે મોટી ખાખરના દાતા તરફથી માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીને રૂપિયા 1,51,000/- નું અનુદાન મળ્યું.
માંડવી તા. ૧૬/૧૧ માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી માંડવીની સંસ્થા જન કલ્યાણ…
શ્રી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ માંડવીના ઉપક્રમે ધનતેરસ – કાળી ચૌદસ – દિવાળી – નુતન વર્ષ અને ભાઈબીજ એમ સતત પાંચ દિવસ જીવદયા – અનુકંપા ભક્તિ – પ્રભુ ભક્તિ – માનવસેવા અને સાધર્મિક ભક્તિના વિવિધ કાર્યો કરાયા.
માંડવી તા. ૧૭/૧૧ શ્રી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ માંડવીના ઉપક્રમે ધનતેરસ – કાળી ચૌદસ…