માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની ૬ છાત્રાઓએ કચ્છ વિકાસ ટ્રસ્ટ- રાયધણપરના રમતોત્સવમાં વિજેતા બનીને સંસ્થાનું ગૌરવ વધાર્યું.

  માંડવી તા. ૧૫/૧૨ અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરામૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો…

દેશલપર (ગુંતલી) થી હાજીપીર સુધીનો માર્ગ (રોડ) વહેલી તકે વાહનો ચલાવવા લાયક તેમજ ચાર માર્ગીય બનાવવા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ દ્વારા રજૂઆત

અંજાર, તા.૧૩/૧૨/૨૦૨૩, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ તેમજ…

વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા કચ્છી જૈન સંતોએ ઇન્દોરમાં યાદગાર અને યશસ્વી ચાતુર્માસ સંપન્ન કરી, કચ્છમાં આવવા પગપાળા વિહાર શરૂ કર્યો.

કચ્છી જૈન સંતોનો દીવાકર સંપ્રદાયના અરુણમુની મહારાજ સાહેબ ઠાણા ૨ સાથે કંકાલપૂરામાં સાત વર્ષ પછી મિલન…

અંજાર – કચ્છ ખાતેની પીર નક્કીમિંયા (ર. હ.) મોતીયો વાળા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદો માટે થઈ રહેલા કાર્યો રણમાં વિરડી સમાન

હાજી જુમ્માભાઈ રાયમા (લાંબા સમય થી 25 વિધવા બહેનો ને રાશન કિટ વિતરણ સહિત ની સેવાકીય…

ચાતુર્માસ પરિવર્તન સાથે હૃદયમાં પણ પરિવર્તન કરી બારેમાસ યથાશક્તિ ધર્મ આરાધના કરવા ભાવિકોને સાધ્વીજી ભગવંતોની શીખ.

માંડવી તપગચ્છ જૈન સંઘમાં શત્રુંજય ભાવયાત્રા અને ચાતુર્માસ પરિવર્તનનો કાર્યક્રમ ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો. માંડવી તા.…

માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા દાતાના સહકારથી માંડવી શહેરની 18 સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને પહેલા ધોરણમાં અભ્યાસ કરતા કુલ 370 બાળકોને શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ સ્વેટર અને ટોપલા વિતરિત કરાયા.

માંડવી તા. ૦૮/૧૨ માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા દાતાશ્રીઓના સહકારથી માંડવી શહેરની તમામ…

શ્રી માધાપર જખબાઁતેરા સંધ ધ્વારા નવનિર્મિત થયેલ “કે.કે. શાહ ભોજનાલય” નું ઉદ્દઘાટન દાતાશ્રી અને સમાજના શ્રેષ્ઠીશ્રીઓના વરદ્ હસ્તે કરવામાં આવશે.

  ભુજ શહેરની સમીપે આવેલ માથાપર મુકામે કચ્છના અને કચ્છ બહાર વસ્તા લોકોની આસ્થા સ્થાન એવા…

કચ્છની નારીશક્તિએ સુરત મધ્યે નેશનલ પાવર લીફટિંગ સ્પર્ધામાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી કચ્છનું ગૌરવ વધાર્યું

આજના ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ક્ષેત્ર મળશે જે હજુ સુધી કોઈ મહિલાએ શોધ્યું ન હોય.…

માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલ માંડવીને ઝડપથી રેલવેની સુવિધા મળે તે માટે પ્રયત્નશીલ છે.

માંડવી નગર સેવા સદનની મુલાકાત લઈ રેલવે મંત્રાલયને ઠરાવ મોકલવા રજૂઆત કરી. કાઉન્સિલ ના મિત્રો ટૂંક…

*મારું ગામ અયોધ્યા ધામ* ” ઘર ઘર અક્ષત અભિયાન “

શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા તીર્થક્ષેત્ર સંતો મહંતો દ્વારા પૂજિત અક્ષત કળશનું આગમનની ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું મુંદરા…