પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા નવનિયુક્ત કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન પાઠવવામાં આવ્યા.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા નવનિયુક્ત કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અને…

આજરોજ મુન્દ્રા તાલુકા NSUI દ્વારા વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી

આજરોજ મુન્દ્રા તાલુકા NSUI દ્વારા ગુજરાત પ્રદેશ NSUI ના મહામંત્રી ઋષિરાજસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં મુન્દ્રા તાલુકા…

જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ૩બી (ગુજરાત) તરફથી જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીને ભુજમાં મળેલી મલ્ટી યુનિટ કોન્ફરન્સ – 2023 માં ફેલોશિપ એવોર્ડ – 2023 મળ્યો.

માંડવી તા. ૧૬/૧૦ જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીને વિવિધ આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, શૈક્ષણિક કીટ વિતરણ, વિવિધ ચિકિત્સા…

ન દેખાતી ચીજ માટે – દેખાતી ચીજ છોડી દેવી અંનું નાં છે શ્રધ્ધા – વિજય રતનસુંદરજી

તારીખ ૧૫-૧૦-૨૦૨૩ રવિવારે રોજ સુરત વેસુ યું ટર્ન યુવા શબીર માં જૈનચાર્ય વિજય રતન સુંદરજી સુરીશ્વરજી…

વ્યસનમુક્તિ અભિયાન ના પ્રણેતા કચ્છી જૈન મહારાજ સાહેબનો 66 મો જન્મદિન ઇંદોરમાં આવતીકાલે રવિવારે વિવિધ સેવાકીય કાર્યોથી ઉજવાશે.

૧૫મો રકતદાન કેમ્પ, નાટક તેમજ ઇંદોરની કેન્સર હોસ્પિટલના દદીૅઓને મિષ્ટાન ભોજન પણ અપાશે. ઇંદોરના જૈન શ્રેષ્ઠીઓ…

મિરઝાપર મધ્યે હાઇવે શ્રી નારી શક્તિ વંદન પદયાત્રી સેવા કેમ્પ નું પદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ ધ્વારા વચર્યુંયલ શુભારંભ – વિનોદ ચાવડા

માતાના મઢે દર્શન જતાં પદયાત્રી , વાહન ચાલકો માટે ભુજ તાલુકા નાં મિરઝાપર હુંનડાઈ શો રૂમ…

ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા મહિલા ટીમ દ્વારા નવરાત્રી અંતર્ગત આરતી થાળી શણગાર સ્પર્ધા યોજવામાં આવી હતી

ભારતીય પરંપરા મુજબ માં નવદુર્ગા નાં નવલાં નોરતા આવી રહ્યા છે ત્યારે ભારત વિકાસ પરિષદ મુન્દ્રા…

માંડવી શહેરની ખલ્ફાન પ્રાથમિક શાળામાં ૩૯ વર્ષની શિક્ષણ સેવા આપી વયનિવૃત્ત થતાં કર્મનિષ્ઠ શિક્ષિકાનો ભવ્યાતિભવ્ય વિદાય સમારંભ યોજાયો

શ્રી ખલ્ફાન પ્રાથમિક શાળામાં કર્મનિષ્ઠ શિક્ષિકા શ્રીમતી દત્તાબેન બાબુલાલ શાહનો ભવ્યાતિભવ્ય વય નિવૃત્તિ અભિવાદન સમારોહ યોજાયો…

માંડવીમાં રવિવારે અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે રાષ્ટ્રસંત અચલગચ્છાધિપતિ ગુણસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની 35મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુગુણ ભક્તિ મહોત્સવ અને નૃત્યનાટિકા નો અનોખો અને અવનવો કાર્યક્રમ યોજાશે

માંડવી તા. ૧૪/૧૦ રાષ્ટ્રસંત, ભારતદિવાકર, કચ્છ કેસરી, અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મહારાજ…

માંડવીની સરકારી પ્રાથમિક શાળા – જૈનનૂતન પ્રાથમિક શાળા નં. ૩ના બાલવાટિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીએ પોતાના પુત્રનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો.

વિદ્યાર્થીના વાલીએ શાળાના ધોરણ 1 થી 8 ના કુલ 321 વિદ્યાર્થીઓને અલ્પાહાર જ્યારે શાળાના ધોરણ 1…