નવરાત્રીએ આસુરી શક્તિ પર ઈશ્વરીય શક્તિના વિજયનો તહેવાર છે : બ્રહ્માકુમારી સુશીલાદીદી

સમાઘોઘા જિંદાલ કોલોનીમાં નવરાત્રી પર્વ નિમિત્તે યોજાયેલ ત્રિદિવસીય કાર્યક્રમમાં વ્યસન મુક્તિ નાટક સાથે નવરાત્રીના આધ્યાત્મિક રહસ્યોની…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંચાલિત લાઈફ કેર હોસ્પિટલ-ઝુરા ખાતે મહા ફ્રી (નિશુલ્ક) મેડીકલ કેમ્પનું આયોજન

અંજાર, તા.૨૩/૧૦/૨૦૨૩ ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંચાલિત લાઈફ કેર હોસ્પિટલ તથા લાઈફ સ્કોપ લેબ ગામ ઝુરા, તા.ભુજ…

કચ્છમાં પ્રથમ વખત જ્ઞાનકુંજ પ્રોજેક્ટના મૂલ્યાંકન અંગે મુન્દ્રાની બી.એડ. કોલેજના પ્રોફેસર દ્વારા સંશોધન કરવામાં આવ્યુ

કચ્છ જિલ્લાની 63 પ્રાથમિક શાળાઓના આચાર્યો, 170 શિક્ષકો અને 1202 વિદ્યાર્થીઓના અભિપ્રાયો મેળવી સ્માર્ટ કલાસરૂમ દ્વારા…

માંડવી આઠકોટી મોટીપક્ષ જૈન સંઘના ઉપક્રમે જૈનાચાર્ય છોટાલાલજી મહારાજ સાહેબની 107 મી જન્મતીથી ઉજવાઇ.

માંડવી તા. ૨૩/૧૦ માંડવી આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે, રાષ્ટ્રીય સંત પંડિતરત્ન પરમ પૂજ્ય…

માંડવીના રમણીય દરિયા કિનારે વિન્ડ ફાર્મ બીચ ઉપર આપણી નવરાત્રીમાં પ્રથમ જ વખત માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ મહિલાસેલે સુંદર નૃત્ય રજૂ કરી લોકોને મંત્ર મુગ્ધ કર્યા.

માંડવી તા. ૨૦/૧૦ માંડવીના રમણીય દરિયા કિનારે વિન્ડફાર્મ બીચ ઉપર આપણી નવરાત્રીમાં પ્રથમ જ વખત માંડવી…

જય નગર મહાવીર નગર ને પીવાના ઠંડા પાણી ની મળી સુવિધા

ભુજ નાં જય નગર મહાવીર નગર સ્થિત હનુમાનજી મંદિર પાસે જાહેર જનતા માટે પીવાના પાણીની સુવિધા…

ભુજ તાલુકા ના લોડાઇ ગામે મહેતા પરિવાર નાં કુળદેવી શ્રી જાસલ ભવાની માતાજી નાં મંદિર ની 20 મી વર્ષગાંઠ ધજા મોહત્સવ તારીખ 26-10-2023 નાં ગુરુવાર નાં યોજાશે

જેમાં હોમ હવન ધજા ની શોભાયાત્રા , મહા આરતી , ધ્વજ રોહણ તથા અન્ય ધાર્મિક કાર્યકમ…

માંડવીમાં 21મી ઓક્ટોબરને શનિવારના રોજ જનકલ્યાણ મેડિકલ સોસાયટી તેમજ સ્વ. કુસુમબેન કિરણકુમાર સંઘવી પરિવાર તરફથી જૈન બહેનો માટે સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન તથા જાગૃતિનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં પ્રખ્યાત ગાયનેક સર્જન ડો. ચાર્મીબેન પવાણી સેવા આપશે.

માંડવી તા. ૧૯/૧૦ માંડવીમાં 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે કાર્યરત જનકલ્યાણ મેડિકલ સોસાયટી તેમજ સ્વ. કુસુમબેન કિરણકુમાર…

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ ગોહિલ નું બુધવારે નિધન થતા સમગ્ર રાજ્યની સાથે કચ્છના પ્રાથમિક શિક્ષકોમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ

2001ના ગોજારા ભૂકંપ વખતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના તત્કાલીન પ્રમુખ દિલીપસિંહ ગોહિલે કચ્છના પ્રાથમિક શિક્ષકોને…

ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદે સાહેબનુ અભિવાદન કાર્યક્રમ યોજાયો

કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના અધ્યક્ષ શ્રી શંકરભાઈ સચદે નુ ઘનશ્યામ નગર, દરજી કોલોની, કામનાથ વાડી વિસ્તારના…