માંડવી આઠકોટી મોટીપક્ષ જૈન સંઘના ઉપક્રમે જૈનાચાર્ય છોટાલાલજી મહારાજ સાહેબની 107 મી જન્મતીથી ઉજવાઇ.

માંડવી તા. ૨૩/૧૦ માંડવી આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે, રાષ્ટ્રીય સંત પંડિતરત્ન પરમ પૂજ્ય…

માંડવીના રમણીય દરિયા કિનારે વિન્ડ ફાર્મ બીચ ઉપર આપણી નવરાત્રીમાં પ્રથમ જ વખત માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ મહિલાસેલે સુંદર નૃત્ય રજૂ કરી લોકોને મંત્ર મુગ્ધ કર્યા.

માંડવી તા. ૨૦/૧૦ માંડવીના રમણીય દરિયા કિનારે વિન્ડફાર્મ બીચ ઉપર આપણી નવરાત્રીમાં પ્રથમ જ વખત માંડવી…

જય નગર મહાવીર નગર ને પીવાના ઠંડા પાણી ની મળી સુવિધા

ભુજ નાં જય નગર મહાવીર નગર સ્થિત હનુમાનજી મંદિર પાસે જાહેર જનતા માટે પીવાના પાણીની સુવિધા…

ભુજ તાલુકા ના લોડાઇ ગામે મહેતા પરિવાર નાં કુળદેવી શ્રી જાસલ ભવાની માતાજી નાં મંદિર ની 20 મી વર્ષગાંઠ ધજા મોહત્સવ તારીખ 26-10-2023 નાં ગુરુવાર નાં યોજાશે

જેમાં હોમ હવન ધજા ની શોભાયાત્રા , મહા આરતી , ધ્વજ રોહણ તથા અન્ય ધાર્મિક કાર્યકમ…

માંડવીમાં 21મી ઓક્ટોબરને શનિવારના રોજ જનકલ્યાણ મેડિકલ સોસાયટી તેમજ સ્વ. કુસુમબેન કિરણકુમાર સંઘવી પરિવાર તરફથી જૈન બહેનો માટે સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન તથા જાગૃતિનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં પ્રખ્યાત ગાયનેક સર્જન ડો. ચાર્મીબેન પવાણી સેવા આપશે.

માંડવી તા. ૧૯/૧૦ માંડવીમાં 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે કાર્યરત જનકલ્યાણ મેડિકલ સોસાયટી તેમજ સ્વ. કુસુમબેન કિરણકુમાર…

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ ગોહિલ નું બુધવારે નિધન થતા સમગ્ર રાજ્યની સાથે કચ્છના પ્રાથમિક શિક્ષકોમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ

2001ના ગોજારા ભૂકંપ વખતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના તત્કાલીન પ્રમુખ દિલીપસિંહ ગોહિલે કચ્છના પ્રાથમિક શિક્ષકોને…

ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદે સાહેબનુ અભિવાદન કાર્યક્રમ યોજાયો

કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના અધ્યક્ષ શ્રી શંકરભાઈ સચદે નુ ઘનશ્યામ નગર, દરજી કોલોની, કામનાથ વાડી વિસ્તારના…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંચાલિત કેશરનગર (આદિપુર) મધ્યેના સીવણ ક્લાસ ના નિશુલ્ક સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો પૂર્ણ થતાં તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

અંજાર, તા. ૧૭/૧૦/૨૦૨૩, ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ હિન્દ ટ્રસ્ટ સંચાલિત કેશરનગર (આદિપુર) મધ્યે ના નિશુલ્ક સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો…

કેન્સર એટલે કેન્શલ નહીં પરંતુ હવે વહેલા નિદાનથી કેન્સર પણ મટી શકે છે :- ડો. મોહિત મોદી

માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપક્રમે કેન્સર સંબંધિત સમસ્યાના નિવારણ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો. માંડવી…

માંડવીમાં કચ્છની વિવિધ સંસ્થાઓને જીવદયા અને માનવસેવા માટે રૂપિયા 14 લાખ ઉપરાંત ના ચેક અર્પણ કરાયા.

    માંડવી તા. ૧૬/૧૦ શ્રી સ્થાનકવાસી છ કોટી જૈન સંઘ – માંડવીના ઉપક્રમે ગઇ કાલે…