શ્રી ખલ્ફાન પ્રાથમિક શાળામાં કર્મનિષ્ઠ શિક્ષિકા શ્રીમતી દત્તાબેન બાબુલાલ શાહનો ભવ્યાતિભવ્ય વય નિવૃત્તિ અભિવાદન સમારોહ યોજાયો…
Category: खास खबर
માંડવીમાં રવિવારે અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે રાષ્ટ્રસંત અચલગચ્છાધિપતિ ગુણસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની 35મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુગુણ ભક્તિ મહોત્સવ અને નૃત્યનાટિકા નો અનોખો અને અવનવો કાર્યક્રમ યોજાશે
માંડવી તા. ૧૪/૧૦ રાષ્ટ્રસંત, ભારતદિવાકર, કચ્છ કેસરી, અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મહારાજ…
માંડવીની સરકારી પ્રાથમિક શાળા – જૈનનૂતન પ્રાથમિક શાળા નં. ૩ના બાલવાટિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીએ પોતાના પુત્રનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો.
વિદ્યાર્થીના વાલીએ શાળાના ધોરણ 1 થી 8 ના કુલ 321 વિદ્યાર્થીઓને અલ્પાહાર જ્યારે શાળાના ધોરણ 1…
શ્રી તપગરછ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય પરમ પૂજ્ય સાધવિ જી શ્રી હંસ લક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ ની નિર્શ્રામાં ચાતુર્માસ ની ભારે રંગે ચંગે ઉજવણી ચાલી રહી છે
દરરોજ સવારનાં ૭-૩૦ વાગે જીનવાણી માં પાચે ગરછ નાં ભાવિકો બહોળી સંખ્યામાં માં જીનવાણી નું શ્રવણ…
ભુજ માં યોજાઈ બ્રહ્મસમાજ મહિલાઓની નવદુર્ગા શણગાર-પુજા હરિફાઈ
તા. ૦૭-૧૦-૨૦૨૩ શનીવાર ના રોજ કલાક ૫/- થી રાજગોર સમાજવાડી આરટીઓ રી લોકેશન સાઈડ ભુજ ખાતે…
માંડવીની ડો. જયંત ખત્રી પ્રાથમિક શાળાના શિક્ષિકા ને સરકાર તરફથી તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતા તેમનું સન્માન કરવા સમારોહ યોજાયો
એવોર્ડ મેળવીને પુષ્પાબેન ચાવડાએ શાળાનું ગૌરવ વધાર્યું. માંડવી તા. ૧૩/૧૦ જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની ડો.જયંત…
માંડવીની જૈનનૂતન પ્રાથમિક શાળા નં.૩માં બોલપેન અને ફાઈલનું દાતાના સહયોગથી વિતરણ થયું.
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈનનુતન પ્રાથમિક શાળા નં.૩માં વિદ્યાર્થીઓને દાતાના સહયોગથી બોલપેન અને ફાઈલનું વિતરણ…
મોરબી પુલની દુર્ધટના બાદ દ્વારકાના સુદામાં સેતુ પુલ શોભાના ગઠીયા સમાન
યાત્રિક-ટુરીસો માટે શાન સમો પુલ ના અલીગઢ ના પાતળા કયારે ખુલ્શે… યાત્રાધામ દ્વારકામાં આવેલ સુદામાં સેતુ…
દ્વારકા જિલ્લા ની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકો ની અવર જવર પર રોક લગાવતું તંત્ર
દેવભૂમિ દ્વારકા અધિક કલેકટરએ જાહેરનામુ બહાર પાડી લગાવી રોક… સમુદ્ર તટથી 3 તરફ થી જોડાયેલા દ્વારકા…
શ્રી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે માંડવી જૈન ગુર્જર જ્ઞાતિના પ્રમુખ મેહુલભાઈ શાહ નું અભિવાદન કરાયું.
શ્રી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે શ્રી વિશા શ્રીમાળી ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિના પ્રમુખ…