માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળ ના ઉપક્રમે માંડવીની જૈનનુતન પ્રાથમિક શાળા નં.૩માં ફ્રી સ્ટાઈલ ગરબા ની સ્પર્ધા યોજાઈ.

માંડવી તા. ૨૭/૧૦ માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળના ઉપક્રમે, તાજેતરમાં જિલ્લા પંચાયત સંચાલિત જૈનનુતન પ્રાથમિક શાળા…

જનકલ્યાણ મેડિકલ સોસાયટી અને સ્વ. કુસુમબેન કિરણકુમાર સંઘવી પરિવાર – માંડવી તરફથી જૈન બહેનો માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.

માંડવી તા. ૨૭/૧૦ માંડવી ની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ – હોસ્પિસ અને ડાયાલિસિસ…

આચાર્યશ્રી ૐમકાર સુરિ સમુદાયના સાધ્વીજીનું ચાર મહિનાના સળંગ ઉપવાસનું કઠીન તપ પરીપૂર્ણ

સુરતના વેસુ માં જૈન સાધ્વીજી ભગવંતે 121 ઉપવાસ કર્યા..!! ????આજે રંગે-ચંગે પારણું યોજાશે જૈન ધર્મમાં ઉપવાસ…

માંડવીમાં 28મી ઓક્ટોબરને શનિવારના રોજ જનકલ્યાણ મેડિકલ સોસાયટી તથા જવેરબેન લખમશી હરદાસ વાડીયા તરફથી સ્ત્રીઓ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે.

માંડવી તા. ૨૬/૧૦ માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી…

લીલીયા ચેક રિટર્ન કેસ માં અદાલતે છમાસની સજા ફટકારી

લીલીયામોટા તા. ૨૫ લીલીયા મોટા કિષ્ના કન્ઝયુમર્સ અને શરાફી સહકારી મંડળી લી. માંથી ધીરાણ મેળવી હપ્તા…

લીલીયા તાલુકા ના અછત વાળા વિસ્તાર માંથી મુક્ત કરાવવા ના દ્રઢ સંકલ્પ સાકાર કરતા ધારાસભ્ય ક્સવાલા

લીલીયા તાલુકાના પાણીની અછત વાળા વિસ્તાર માંથી મુક્ત કરાવવા માટે આ વિસ્તારના પ્રતિનિધિ પદે આરૂઢ ધારાસભ્ય…

વ્યસન મુક્તિ અભિયાન નું ગૌરવ વધારતા ડો. દિનેશભાઈ જોશી ‘કલાતીર્થ’ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ માટે પસંદગી પામ્યા.

20મી નવેમ્બરના ભુજમાં યોજાનારા ભવ્ય સમારંભમાં એવોર્ડ એનાયત થશે. માંડવી તા. ૨૪/૧૦ ભારતીય કલા અને સાંસ્કૃતિક…

નવરાત્રીએ આસુરી શક્તિ પર ઈશ્વરીય શક્તિના વિજયનો તહેવાર છે : બ્રહ્માકુમારી સુશીલાદીદી

સમાઘોઘા જિંદાલ કોલોનીમાં નવરાત્રી પર્વ નિમિત્તે યોજાયેલ ત્રિદિવસીય કાર્યક્રમમાં વ્યસન મુક્તિ નાટક સાથે નવરાત્રીના આધ્યાત્મિક રહસ્યોની…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંચાલિત લાઈફ કેર હોસ્પિટલ-ઝુરા ખાતે મહા ફ્રી (નિશુલ્ક) મેડીકલ કેમ્પનું આયોજન

અંજાર, તા.૨૩/૧૦/૨૦૨૩ ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંચાલિત લાઈફ કેર હોસ્પિટલ તથા લાઈફ સ્કોપ લેબ ગામ ઝુરા, તા.ભુજ…

કચ્છમાં પ્રથમ વખત જ્ઞાનકુંજ પ્રોજેક્ટના મૂલ્યાંકન અંગે મુન્દ્રાની બી.એડ. કોલેજના પ્રોફેસર દ્વારા સંશોધન કરવામાં આવ્યુ

કચ્છ જિલ્લાની 63 પ્રાથમિક શાળાઓના આચાર્યો, 170 શિક્ષકો અને 1202 વિદ્યાર્થીઓના અભિપ્રાયો મેળવી સ્માર્ટ કલાસરૂમ દ્વારા…