દરરોજ સવાર ના જીનાલય માં બહોળી સંખ્યામાં ભાવિકો જીનવાણી નું શ્રવણ કરી રહ્યા છે તથા હાલમાં…
Category: Kutchh
શિક્ષણ એ તમામ સમસ્યાઓ સામે લડવાનો રામબાણ ઈલાજ છે. માંડવીમાં શ્રમજીવી પરિવારોના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરાયું
છેલ્લા 13 વર્ષથી વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર…
ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યમાં થતાં પ્રેમલગ્નમાં વાલીઓ ની સંમતિ માટે રાજ્ય સરકાર દ્વારા નવા કાયદા બનાવવાના ના સંકેત ને આવકારી સમર્થન અપાયું
ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને શુભેચ્છા પત્ર પાઠવતા અનુરોધ કરાયો છે કે આપણો…
માંડવી ગુજૅર જૈનસમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે દાતાના સહકારથી માંડવીના જૈન સમાજના પાચેગચ્છના તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો.
ધોરણ 3 થી 10 મા ગત વાર્ષિક પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ત્રણ નંબરે આવનારને…
માંડવીમાં ડાયાબિટીસનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ૩ ના પૂર્વ નિવૃત શિક્ષિકા શ્રીમતી…
પંચવકત્ર શિવજીની ઉપાસના માનવ માત્રને પાંચ મહાપાપથી દૂર રાખે છે :-શ્રી અશ્વિનભાઈ શાસ્ત્રીજી
ભુજ મધ્યે શ્રી ગુદેશ્વર યુવક મંડળ (કથા સમિતિ) દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે માંડવીના “શ્રી ધર્મભક્તિ સંસ્કાર…
શ્રી મુન્દ્રા ગુ.વિ.ઓ જૈન સમાજ નો સરસ્વતી સન્માન તથા ઇન્ડોર ગેમ્સ નો કાર્યક્રમ યોજાયો
શ્રી મુન્દ્રા ગુ.વિ.ઓ જૈન સમાજ નો શૈક્ષણિક સરસ્વતી સન્માન તથા ઇન્ડોર ગેમ્સ નો કાર્યક્રમ તા. ૨૨/૦૭/૨૩…
સાવરકુંડલામાં સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં અધિક અને શ્રાવણમાસ દરમિયાન ચાલી રહેલ શિવમહાપુરાણ. સદગુરૂ સ્વામીના સ્વમુખે શિવમહાપુરાણ શ્રવણ કરવા ઉમટી રહેલા શ્રોતાજનો.
પરમ પૂજનીય સંત શિરોમણિ પૂજ્યપાદ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં કૃપાપાત્ર સદશિષ્ય પૂજ્યપાદ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ…
ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંચાલિત સામખીયારી અને અંતરજાળ મધ્યેના સીવણ ક્લાસ ના નિશુલ્ક સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો પૂર્ણ થતાં તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા
ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ હિન્દ ટ્રસ્ટ સંચાલિત સામખીયારી અને અંતરજાળ મધ્યે ના નિશુલ્ક સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો પૂર્ણ થતાં…