પ્રત્યેક સનાતનીએ ગીતાજીનું દરરોજ અધ્યયન કરવું જોઈએ. – શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ

ભગવાન શ્રીકૃષ્ણ ની કર્મભૂમિ દ્વારકા માં ચાલી રહેલ ચતુર્માસ વ્રત અનુષ્ઠાનના દિવ્ય મહોત્સવમાં આજે પૂજ્ય જગતગુરુ…

માંડવીમાં ચાલતા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં સ્વામી આત્મસુખાનંદ સરસ્વતી નું સન્માન કરાયું.

બંદરીય માંડવી શહેરમાં હવેલી ચોકમાં આવેલા ચત્રભુજરાયના મંદિરમાં, પુરુષોત્તમ માસ નિમિત્તે સતત નવમાં વર્ષે તારીખ 18/07…

ભારત વિકાસ પરિષદ ના રાષ્ટ્રીય પ્રકલ્પ *ગુરુ વંદન છાત્ર અભિનંદન* ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મુંદરાનગર અને આજુબાજુ ના વિસ્તારોમાં ગુરુ પૂર્ણિમા તા. ૦૩/૦૭/૨૦૨૩ થી શરૂ કરી એક મહિના સુધીમાં કુલ…

કચ્છ ના પ્રવેશદ્વાર ભચાઉ નગર માં આર્ચાય ભગવંત પરમ પૂજ્ય જૈનચાર્ય શ્રી કિતી ચંદ્ર સૂરીશ્વરજી મહારાજા તથા વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસની ભારે જમાવટ કરી છે

દરરોજ સવાર ના જીનાલય માં બહોળી સંખ્યામાં ભાવિકો જીનવાણી નું શ્રવણ કરી રહ્યા છે તથા હાલમાં…

શિક્ષણ એ તમામ સમસ્યાઓ સામે લડવાનો રામબાણ ઈલાજ છે. માંડવીમાં શ્રમજીવી પરિવારોના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરાયું

છેલ્લા 13 વર્ષથી વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યમાં થતાં પ્રેમલગ્નમાં વાલીઓ ની સંમતિ માટે રાજ્ય સરકાર દ્વારા નવા કાયદા બનાવવાના ના સંકેત ને આવકારી સમર્થન અપાયું

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને શુભેચ્છા પત્ર પાઠવતા અનુરોધ કરાયો છે કે આપણો…

માંડવી ગુજૅર જૈનસમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે દાતાના સહકારથી માંડવીના જૈન સમાજના પાચેગચ્છના તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો.

ધોરણ 3 થી 10 મા ગત વાર્ષિક પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ત્રણ નંબરે આવનારને…

માંડવીમાં ડાયાબિટીસનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.

જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ૩ ના પૂર્વ નિવૃત શિક્ષિકા શ્રીમતી…

પંચવકત્ર શિવજીની ઉપાસના માનવ માત્રને પાંચ મહાપાપથી દૂર રાખે છે :-શ્રી અશ્વિનભાઈ શાસ્ત્રીજી

ભુજ મધ્યે શ્રી ગુદેશ્વર યુવક મંડળ (કથા સમિતિ) દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે માંડવીના “શ્રી ધર્મભક્તિ સંસ્કાર…

આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય?

આપણે ત્યાં એક્સિડન્ટની હવે કોઈ નવાઈ રહી જ નથી.છાશવારે કોઈને કોઈ જગ્યા પર માનવસર્જિત અક્સમાત થાય…