શ્રી મુન્દ્રા ગુ.વિ.ઓ જૈન સમાજ નો સરસ્વતી સન્માન તથા ઇન્ડોર ગેમ્સ નો કાર્યક્રમ યોજાયો

શ્રી મુન્દ્રા ગુ.વિ.ઓ જૈન સમાજ નો શૈક્ષણિક સરસ્વતી સન્માન તથા ઇન્ડોર ગેમ્સ નો કાર્યક્રમ તા. ૨૨/૦૭/૨૩…

સાવરકુંડલામાં સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં અધિક અને શ્રાવણમાસ દરમિયાન ચાલી રહેલ શિવમહાપુરાણ. સદગુરૂ સ્વામીના સ્વમુખે શિવમહાપુરાણ શ્રવણ કરવા ઉમટી રહેલા શ્રોતાજનો.

પરમ પૂજનીય સંત શિરોમણિ પૂજ્યપાદ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં કૃપાપાત્ર સદશિષ્ય પૂજ્યપાદ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંચાલિત સામખીયારી અને અંતરજાળ મધ્યેના સીવણ ક્લાસ ના નિશુલ્ક સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો પૂર્ણ થતાં તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ હિન્દ ટ્રસ્ટ સંચાલિત સામખીયારી અને અંતરજાળ મધ્યે ના નિશુલ્ક સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો પૂર્ણ થતાં…

વિશ્વશાંતિ માટે માંડવી અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે નવકાર મહામંત્રના સંગીતની સુરાવલી સાથે ભાષ્યજાપ નો કાર્યક્રમ રંગેચંગે સંપન્ન થયો.

મુંબઈથી ડો. હર્ષ દેઢીયા ની ટીમના દિનાબેન છેડા સહિત કુલ છ નવકાર સાધકો મુંબઈથી માંડવી આવી…

માંડવીના છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે માંડવીની ગોકુલદાસ બાભડાઇ પંચાયતી ગ્રુપ પ્રાથમિક શાળામાં અને માંડવીના કિરણ ક્લિનિકમાં સુવર્ણપ્રાશનના નિ:શુલ્ક કેમ્પ યોજાયા

બંને જગ્યાએ કુલ 230 બાળકોએ લાભ લીધો. ડો. જય મહેતાએ માંડવીમાં કુલ 232 કેમ્પ યોજયા. છ…

અધિક માસમાં ધાર્મિક ક્રિયાનું મહત્વ અનેક ગણું વધી જાય છે

આત્મસુખાનંદજી સંત અને અશ્વિનભાઈ શાસ્ત્રી માંડવીના હવેલી ચોકમાં પુરષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભારંભ થશે.…

રતનાલના ખેડૂતે માલિકીની ગૌચર રહેલી ચાર એકર જમીન ગૌશાળાને અર્પણ કરી

સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને મહંત ભગવાનદાસજી મહારાજ અને પરિવારજનો પ્રેરક બન્યા રતનાલના એક ખેડૂત…

બન્ની પચ્છમ પાવરપટ્ટી આહીરપટ્ટી ટ્રક ડંપર લોકલ એસોસિયનની કારોબારી બેઠક મળી

આજે ભુજ એ.પી.એમ.સી સભાખંડ મુકામે બન્ની પચ્છમ પાવરપટ્ટી આહીરપટ્ટી ટ્રક ડંપર લોકલ એસોસિયેશનની કારોબારી મીટીંગ નું…

મુન્દ્રામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી

કુટુંબ કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા અને સ્ત્રી આરોગ્ય કાર્યકરને સન્માનવામાં આવ્યા ભારત સૌથી વધારે…

સેવાભાવ સાથે જીવન જીવનારાનું સ્થાન હમેંશા લોક હૃદયમાં જીવંત રહે છે

સેવાભાવ સાથે જીવન જીવનારાનું સ્થાન હમેંશા લોક હૃદયમાં જીવંત રહે છેતારાચંદભાઈ છેડાની ૭૩ મી જન્મજયંતિ નિમિત્તે…