દેવભૂમિ દ્વારકા અધિક કલેકટરએ જાહેરનામુ બહાર પાડી લગાવી રોક…
સમુદ્ર તટથી 3 તરફ થી જોડાયેલા દ્વારકા જિલ્લા માં આવેલ કુલ 24 ટાપુ માંથી ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત છે…
ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ના ઘટે તે હેતુથી દેશ ની સુરક્ષાની દ્વષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી …
આ 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ઘરે તે બાબત એ સુરક્ષા વ્યસ્થા ચુસ્ત કરાઇ …
ટૂંક સમય પેહલા જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું, ત્યારે હાલ તારીખ 06/12/2023 સુધી 21 ટાપુ પર અવર જવરની રોક લગાવી તંત્ર એ સુરક્ષા વધુ મજબૂત કરી …
અહેવાલ :- અનિલ લાલ, દ્વારકા