દ્વારકા જિલ્લા ની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકો ની અવર જવર પર રોક લગાવતું તંત્ર

દેવભૂમિ દ્વારકા અધિક કલેકટરએ જાહેરનામુ બહાર પાડી લગાવી રોક…

સમુદ્ર તટથી 3 તરફ થી જોડાયેલા દ્વારકા જિલ્લા માં આવેલ કુલ 24 ટાપુ માંથી ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત છે…

ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ના ઘટે તે હેતુથી દેશ ની સુરક્ષાની દ્વષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી …

આ 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ઘરે તે બાબત એ સુરક્ષા વ્યસ્થા ચુસ્ત કરાઇ …

ટૂંક સમય પેહલા જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું, ત્યારે હાલ તારીખ 06/12/2023 સુધી 21 ટાપુ પર અવર જવરની રોક લગાવી તંત્ર એ સુરક્ષા વધુ મજબૂત કરી …

અહેવાલ :- અનિલ લાલ, દ્વારકા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *