માંડવી માં જૈન ધર્મનો મહત્વનો કલ્પસૂત્ર ગ્રંથ સાધ્વીજી ભગવંતોને વહોરાવાયો.

શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વના ચોથા દિવસે આજે તા 15/09 ને શુક્રવારના…

શ્રી તપગરછ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી હંસ લક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા ૨ ની નિશ્રામાં ભગવાન નું પારણુ ધરે લઇ જવાનો લાભ મહેતા ગુલાબ બેન નાગજી ભાઈ ( લોડાઇ ) વાળા પરિવારે લીધો હતો જેનો વર ધોડો ભારેં રંગેચંગે નીકળ્યો હતો

જેમાં બદરિય નગરી મહાવિર મય બની ગઈ હતી આ ઐતિહાસિક વરઘોડા માં યુવાનો ભારે રાસ ગરબા…

જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન 3b (ગુજરાત)ના મંત્રી માંડવીની મુલાકાતે.

જાયન્ટ્સ ગ્રુપ અને સાહેલી ગ્રુપને રાજ્યના મંત્રીએ માર્ગદર્શન આપ્યું. માંડવી જાયન્ટ્સ ગ્રુપે રાજ્યના મંત્રી પ્રદીપભાઈ જોશી…

જનરલ હોસ્પિટલમાં 23 નવજાત શિશુઓના આગમનને વધાવાયું. બેબી બેડ ની સોગાદ સાથે શિશુ તથા માતાનું અભિવાદન કરાયું

વાગડ સમુદાયના ગચ્છાધિપતિ જૈનાચાર્ય પરમ પૂજ્ય આ.ભ.શ્રીમદ વિજય કલ્પતરુસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ…

કચ્છની દીકરી એ ગુજરાત સરકાર માં ક્લાસ-2 ઓફિસર ની પરીક્ષામાં ઉત્તીર્ણ બની સમગ્ર કચ્છ નું ગૌરવ વધાર્યું

મુંદરા તાલુકા ના ગુંદાલા ગામ માં વર્ષો થી રહેતા શ્રી સંજયભાઈ મુકુંદરાય સોમપુરા પરિવારની દીકરી કુમારી…

માંડવી તપગચ્છ જૈન સંઘમાં શીતલ પાર્શ્વ જિનાલય તથા મહાવીર સ્વામી જિનાલયના અષ્ટપ્રકારી પૂજાના વાર્ષિક ચડાવામાં ભાવિકો મન મૂકીને વરસ્યા.

શ્રાવકે આરાધવાના પાંચ કર્તવ્ય વિશે સાધ્વીજી ભગવંતે ભાવીકોને વિસ્તૃત સમજણ આપી. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન…

માંડવી તપગચ્છ જૈન સંઘમાં તપ – જપ અને ધર્મ આરાધના થી પવાૅધીરાજ પયુૅષણ મહાપર્વ નો મંગળવારથી શુભારંભ થયો.

શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં તા. 12/09 ને મંગળવારથી પરમ પૂજ્ય સાધ્વી ભગવંત શ્રી પુણ્યદર્શનાશ્રીજી…

શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ મધ્યે અને શ્રી એન્કરવાલા જનરલ હોસ્પિટલ મસ્કા મધ્યે કેએપીએસ ૩ દ્વારા હાડકાને લગતા રોગોની તપાસણી માટે વિના મુલ્યે નિદાન કેમ્પનુ આયોજન બહેાળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

અનશનવ્રતધારી શ્રી તારાચંદભાઈ છેડાની પ્નેરણાથી બંને સંસ્થાના પ્નમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાની આગેવાની હેઠળ સંચાલીત શ્રી…

શ્રી તપગરછ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે સાધ્વીજી ભગવંત શ્રી હંસ લક્ષિત મહારાજ સાહેબ આદિ થાણા 2 ની નિશ્રામાં પર્વ ધીરાજ પ્યુષ્ણ નો પ્રારંભ થયો છે

મહારાજ સાહેબ જીનવાણી માં મહારાજ સાહેબ એ જણાવ્યું હતુ કે જૈનો ની કુળદેવી જીવદયા છે તથા…

જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી રામોલ પોલીસ

રોકડા રૂપિયા ૧૮,૨૦૦/- તથા ગંજી પાના મળી કુલ્લે કિમત રૂપીયા ૧૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આઠ ઈસમો…