માંડવીમાં ચાલતા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં સ્વામી આત્મસુખાનંદ સરસ્વતી નું સન્માન કરાયું.

બંદરીય માંડવી શહેરમાં હવેલી ચોકમાં આવેલા ચત્રભુજરાયના મંદિરમાં, પુરુષોત્તમ માસ નિમિત્તે સતત નવમાં વર્ષે તારીખ 18/07…

ભારત વિકાસ પરિષદ ના રાષ્ટ્રીય પ્રકલ્પ *ગુરુ વંદન છાત્ર અભિનંદન* ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મુંદરાનગર અને આજુબાજુ ના વિસ્તારોમાં ગુરુ પૂર્ણિમા તા. ૦૩/૦૭/૨૦૨૩ થી શરૂ કરી એક મહિના સુધીમાં કુલ…

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇ- FIR થી દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે આરોપીને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી સા.કુંડલા ટાઉન પોલીસ ટીમ

મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય,તેમજ નાયબ…

સાવરકુંડલા સેવાભેખધારી ડોકટર ગોસાઈની વિદાયથી ગોસ્વામી સમાજ અને સાવરકુંડલા તાલુકામાં શોકનો માહોલ.

સાવરકુંડલા, વિજપડી, જાફરાબાદ, જેસર, વંડામાં મેડકીલ ઓફિસરની સેવા તેમજ અનેક શિવમંદિરોનું નિમાર્ણ કરનારની વિદાયથી ગોસ્વામી સમાજને…

કચ્છ ના પ્રવેશદ્વાર ભચાઉ નગર માં આર્ચાય ભગવંત પરમ પૂજ્ય જૈનચાર્ય શ્રી કિતી ચંદ્ર સૂરીશ્વરજી મહારાજા તથા વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસની ભારે જમાવટ કરી છે

દરરોજ સવાર ના જીનાલય માં બહોળી સંખ્યામાં ભાવિકો જીનવાણી નું શ્રવણ કરી રહ્યા છે તથા હાલમાં…

શિક્ષણ એ તમામ સમસ્યાઓ સામે લડવાનો રામબાણ ઈલાજ છે. માંડવીમાં શ્રમજીવી પરિવારોના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરાયું

છેલ્લા 13 વર્ષથી વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યમાં થતાં પ્રેમલગ્નમાં વાલીઓ ની સંમતિ માટે રાજ્ય સરકાર દ્વારા નવા કાયદા બનાવવાના ના સંકેત ને આવકારી સમર્થન અપાયું

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને શુભેચ્છા પત્ર પાઠવતા અનુરોધ કરાયો છે કે આપણો…

લીલીયા મોટા ખાતે આજ રોજ ઉપવાસ આંદોલન સંજય બગડા દ્વારા રખાયું મોકૂફ

લીલીયા મોટા ખાતે આજરોજ ભયંકર ગટર પ્રશ્નને સુખદ સમાધાન લેખિત બાહિધરી આપી હોય માટે આજ રોજ…

દ્વારકા ના મીઠાપુર ગામે ટાટા કંપની ગેટ સામે આવેલ ચમત્કારી હનુમાન મંદિર માં દર શનિવારે ને મંગળવાર ના કપિરાજ ની અચુક પધરામણી

દ્રારકાનાં મીઠાપુર ગામે ટાટા કંપનીના ગેટ સામે આવેલ ભવ્ય શ્રીચમત્કારી હનુમાન મંદિરે છેલ્લા ઘણા સમયથી શનિવાર…

જગત મંદિર પરિસર બહાર આવેલા દીવાલો ને પાન માવા મસાલા ની પીચકારી થી સુસોભીત થય રહીં છે

આદીવાલો પર તંત્ર દ્વારા પેન્ટીગ તેમ જ રંગ રોગાનકરી લાખો રૂપિયા ખર્ચ કરીનાખયા છે સરકાર દ્વારા…