માંડવી તા. ૦૯/૦૧ માંડવીના સેવાભાવી જૈન અગ્રણી રાજેન્દ્રભાઈ માણેકલાલ ભાછા (શાહ) એ તા. ૦૭/૦૧ને રવિવારના…
Category: Gujarat
કચ્છી જૈન ગુર્જર સમાજમાં ફર્સ્ટ ક્લાસ મેળવીને એમ.બી.બી.એસ.માં ભારત ભરમાં પ્રથમ નંબર મેળવીને કુમારી સાક્ષી મનીષભાઈ મોરબીયાએ માંડવી ના જૈન સમાજનું ગૌરવ વધાર્યું.
28મી જાન્યુઆરીના માટુંગા-મુંબઈમાં યોજાનારા શાનદાર સમારોહમાં શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા (પાખાડી) સાક્ષી મોરબીયા નું…
ચેસની ટુર્નામેન્ટમાં કચ્છનું ગૌરવ વધારતી માંડવીની ધ્વનિ ચૌહાણ.
મુંબઈમાં નેશનલ લેવલે 19 મો નંબર મેળવ્યો. માંડવી તા. ૦૯/૦૧ ચેસની ટૂર્નામેન્ટમાં મુંબઈમાં ભાગ લેવા ગયેલ…
માંડવીમાં ૮મી જાન્યુઆરીને સોમવારથી જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં એમ.ડી.ફિઝિશિયન ડોક્ટરની સેવા રાહત ભાવે મળશે. દવામાં 50% રાહત આપવામાં આવશે.
માંડવી તા. ૦૭/૦૧ માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ…
મુન્દ્રાની જનસેવા દ્વારા આજરોજ અદાણી ગ્રુપનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રી રક્ષિતભાઈનાં જન્મદિવસની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી.
આજરોજ અદાણી ગ્રુપનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રી રક્ષિતભાઈ શાહનાં જન્મદિવસ નિમિતે મુન્દ્રા શહેરની આજુબાજુ વિવિધ ૮ જેટલી વસાહતોમાં…
ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ કચ્છ જીલ્લા માં વિવિધ વરણીઓ કરાઈ
અંજાર-કચ્છ, તા. ૦૬/૦૧/૨૦૨૪, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ પોતાના આરોગ્ય, શૈક્ષણિક તેમજ સામાજિક અને સેવાકીય કાર્યો ને વિસ્તૃત…
તારીખ 7/1/2024 આજે 50 વર્ષની શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટની સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી
વાત છે પાંચ દાયકા પહેલાની શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટની આજે પણ સ્વ.કલ્યાણજી માવજી પટેલ ની સેવાઓ…
દિવ્યાંગ વ્યક્તિઓ ના કોર્ટ ઓફ કમિશ્નર ની સુગમ્ય ભારત કમિટી ના કચ્છ જીલ્લા ના સભ્ય બનવા બદલ હેમેન્દ્રભાઈ જણસારી ને સહકાર યુવક મંડળ દ્વારા સન્માન કરાયું”
હાલ માં દિવ્યાંગ વ્યક્તિઓ માટે ના કોર્ટ ઓફ કમિશ્નર – ગુજરાત રાજ્ય દ્વારા હાલ માં કચ્છ…
માંડવી ગુર્જર જૈન સમાજ અભિયાનમંચના ઉપક્રમે પાર્શ્વનાથ જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક પ્રસંગે સાધર્મિક ભક્તિ – અનુકંપા ભક્તિ – જીવદયા ભક્તિના કાર્યો કરાયા.
માંડવીના તમામ જિનાલયો, સ્થાનકો અને આયંબિલ શાળાના મહેતાજીઓ, પૂજારીઓ અને સ્ટાફ નું અડદિયા, લાડવા અને શાલથી…
પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજ
પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા…