દિવ્યાંગ વ્યક્તિઓ ના કોર્ટ ઓફ કમિશ્નર ની સુગમ્ય ભારત કમિટી ના કચ્છ જીલ્લા ના સભ્ય બનવા બદલ હેમેન્દ્રભાઈ જણસારી ને સહકાર યુવક મંડળ દ્વારા સન્માન કરાયું”

હાલ માં દિવ્યાંગ વ્યક્તિઓ માટે ના કોર્ટ ઓફ કમિશ્નર – ગુજરાત રાજ્ય દ્વારા હાલ માં કચ્છ…

માંડવી ગુર્જર જૈન સમાજ અભિયાનમંચના ઉપક્રમે પાર્શ્વનાથ જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક પ્રસંગે સાધર્મિક ભક્તિ – અનુકંપા ભક્તિ – જીવદયા ભક્તિના કાર્યો કરાયા.

માંડવીના તમામ જિનાલયો, સ્થાનકો અને આયંબિલ શાળાના મહેતાજીઓ, પૂજારીઓ અને સ્ટાફ નું અડદિયા, લાડવા અને શાલથી…

પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજ

પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા…

સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રચૂડ પહોંચ્યા દ્વારકાધિશ મંદિર ખાતે…

નામદાર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શ્રી ડૉ. ડી.વાય.ચંદ્રચૂડ સાહેબ દ્વારકા ખાતે આવેલ શ્રીજગત મંદિર ખાતે રાજાધિરાજ…

માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને માંડવીના દાતા તરફથી રૂપિયા 41,000/- નું દાન મળ્યું.

માંડવી તા. ૦૬/૦૧ માંડવીમાં છેલ્લા 31 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને માંડવીના દાતા…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ કચ્છ જીલ્લા માં વિવિધ વરણીઓ કરાઈ

અંજાર-કચ્છ, તા. ૦૫/૦૧/૨૦૨૪, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ પોતાના આરોગ્ય, શૈક્ષણિક તેમજ સામાજિક અને સેવાકીય કાર્યો ને વિસ્તૃત…

માંડવી ની જનકલ્યાણ મેડિકલ સોસાયટી ને ૬૧૦૦૦ રૂપિયાનું દાન મળ્યું

માંડવી તા. ૦૪/૦૧ માંડવીમાં છેલ્લા ૩૧ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદિપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી…

નિવૃત પ્રિન્સીપાલ હાજી અબ્દુલ્લાભાઈ ઓસમાણભાઈ રાયમા (અબ્દુલ સાહેબ) ના નિધન થી રાયમા સમાજ, મિત્ર વર્તુળ તેમજ તેમના વિદ્યાર્થીઓ માં શોક.

અંજાર-કચ્છ, તા. ૦૪/૦૧/૨૦૨૪, અંજાર નગરપાલિકા શાળા નં.૧૪ માં વર્ષો સુધી વિદ્યાર્થીઓ ને ભણાવનાર તેમજ ૧૨ વર્ષ…

માંડવીની વિકલાંગ કન્યા છાત્રાલયની બે પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ કલામહાકુંભમાં પ્રથમ નંબર મેળવી સંસ્થા નું ગૌરવ વધાર્યું

માંડવી તા. ૦૪/૦૧ માંડવીમાં છેલ્લા 31 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ…

મૂળ માંડવીના હાલે ભુજ રહેતા સેવાભાવી ડૉ. રૂપાલીબેન મોરબીયાએ જૈન સમાજનું ગૌરવ વધાર્યું.

જૈન સમાજના પ્રતિષ્ઠિત સમાજ રત્ન એવોર્ડ માટે ડો. રૂપાલીબેન મોરબિયાની પસંદગી થઈ. 28મી જાન્યુઆરીના મુંબઈમાં શાનદાર…