નંદીસરોવરમાં નવા નીરના વધામણાં કર્યા ભગવાન મહાવીર પશુ રક્ષાકેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ દ્વારા પર્યાવરણ તથા પશુઓના જતન…
Month: July 2024
માંડવીમાં ત્રિ દિવસીય દિક્ષા મહોત્સવ સોમવારે રંગેચંગે સંપન્ન થયો પુનાના આગમકુમાર બન્યા અર્હમયશવિજયજી મહારાજ સાહેબ જીવદયા તથા દિક્ષાના વિવિધ ચડાવામાં દાતાઓ મન મૂકી વરસ્યા
માંડવી, તા.૧૬/૦૭ માંડવીમાં ત્રિ દિવસીય દિક્ષા મહોત્સવ તા.૧૫-૭ ને સોમવારના રોજ જૈનપુરીમાં રંગેચંગે સંપન્ત થયો હતો.…
સદભાવના થી જીવન માં નવી પ્રેરણા મળે
માંડવી માં સર્વ કોમી સદભાવ માનસ મોહબ્બત મજલીસ યોજાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરબલા નાં…
ભુજમાં શ્યામાપ્રસાદ મુખરજીને જન્મ જયંતી એ વિવિધ સેવા કાર્યો કરાયા
ભુજ આજે ભુજ ખાતે શ્યામાપ્રસાદ મુખરજીની 123મી જન્મ જયંતી આજે ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી…
દીન-દુઃખિયા માનવો અને અબોલ જીવોની સેવાના ૧૪ મણકા સંપન્ન.
જૈન સેવા સંસ્થા “નવચેતન”, ભુજના સેવાકાર્યોના ૧૫મા વર્ષમાં પ્રવેશે ત્રિદિવસીય સેવાયજ્ઞ યોજાયો. છેલ્લા ૧૪ વર્ષથી સ્વ.…
માંડવી નગરે ૭મી જુલાઈ ને રવિવાર ના રોજ જૈનાચાર્ય યશોવિજય સૂરીશ્વરજી મહારાજાનો ચાતુર્માસ મંગલ પ્રવેશ.
ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે રવિવારે પાંચેગચ્છનું સ્વામી વાત્સલ્ય જૈન પુરીમાં યોજાશે. પાંચેયગચ્છના આયંબિલ આયંબિલ શાળામાં કરાવાશે. માંડવી…