માંડવી સર્વાગીણ વિકાસ કાઉન્સિલે કચ્છ ના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા સમક્ષ આજે ગુરુવારે ભુજ મધ્યે મુલાકાત લઈ માંડવીને રેલ્વેની સુવિધા ઝડપથી આપવા રજૂઆત કરી.

માંડવીને રેલ્વેની સુવિધા ઝડપથી મળે તે માટે સર્વેની કામગીરી કરાવવા કાઉન્સિલના પ્રતિનિધિ મંડળને હૈયા ધારણ સંસદ…

પદ્મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજા સાથે સંઘના વડા મોહન ભાગવતની મુલાકાત

બેઠક માં પૂજયશ્રી એ ચાર મહત્વના મુદ્દા રજુ કર્યા ગત રોજ સુરત (વેસુ) નગરે મહાવિદેહ ધામ…

માંડવી શહેરના સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના ઉપક્રમે સરસ્વતી સન્માન સમારંભ યોજાયો.

માંડવી શહેરના સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના ઉપક્રમે તાજેતરમાં સરસ્વતી સન્માન સમારંભ રંગે ચંગે સંપન્ન થયો…

માંડવી સર્વાગીણ વિકાસ કાઉન્સિલે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની રૂબરૂ મુલાકાત લઈ માંડવીમાં રેલ્વે આવે તે માટે રજૂઆત કરી.

ધારાસભ્યશ્રીએ હકારાત્મક અભિગમ દાખવી લંબાણપૂર્વક ચર્ચા કરી માંડવીને ઝડપથી રેલ્વેની સુવિધા મળે તે માટે પ્રયાસો કરવા…

નવચેતન જૈન સેવા સંસ્થાને વિવિધ સેવા કાર્યો માટે રૂપિયા 1 લાખ નું દાન મળ્યું

છેલ્લા 14 વર્ષ થયા, વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ…

માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપક્રમે આજ સોમવારથી શનિવાર સુધી છ દિવસીય રાહત ભાવે ઓપરેશન વગર ઘૂંટણના દુ:ખાવો મટાડવાનો મુંબઈના ડોક્ટરના કેમ્પનો શુભારંભ થયો.

માંડવીમાં છેલ્લા 31 વર્ષ થી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત…

જ્યારે 4વર્ષ નો વંશ પરિવાર થી વિખૂટો પડી ગયો મુન્દ્રા પોલીસ અને જન સેવા એ બાળક ના મા બાપ ને શોધી કાઢ્યા

મુન્દ્રા માં 4વર્ષ નો એક બાળક એસ ટી બસ સ્ટેન્ડ નજીક પરિવાર થી વિખૂટો પડી ગયો…

જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે મહિલાઓ માટે હિમોગ્લોબિન તપાસણી – માર્ગદર્શન અને નિ:શુલ્ક દવા વિતરણનો 227 મો કેમ્પ યોજાયો.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે મહિલાઓ માટે તાજેતરમાં, હિમોગ્લોબીન તપાસણી – માર્ગદર્શન અને નિ:શુલ્ક દવા વિતરણ…

લિલિયા તાલુકાની વાઘણીયા પ્રાથમિક શાળા ખાતે આચાર્ય મેવાડા નો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો.

લીલીયા તાલુકાના વાઘણીયા ગામે વાઘણિયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મનસુખલાલ મેવાડા ની મોટા કણકોટ…

આજે રાધાષ્ટમી, રાશિ પ્રમાણે રાધા-કૃષ્ણની કરો પૂજા, દૂર થશે તમામ પરેશાનીઓ

રોજ રાધા રાણીની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. રાધા અષ્ટમીના તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે.…