જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે આજે તા ૦૪/૧૦ બુધવારના સવારે ૦૯:૧૫ કલાકે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા…
Category: राजनीति
તપગચ્છ જૈન સંઘના કચ્છી જૈનાચાર્ય પૂર્ણચંદ્રસુરીશ્વરજી મ.સા એ 101 પુસ્તકો લખીને કચ્છનું ગૌરવ વધાર્યું.
કચ્છના જૈન અગ્રણી દિનેશભાઈ શાહને જૈનાચાર્યે મુંબઈમાં ચાર પુસ્તકો અર્પણ કરીને આશીર્વાદ પાઠવ્યા. માંડવી તા. ૦૪/૧૦…
સ્વચ્છતા અભિયાન અંતર્ગત મુંદરા ઓ.સી.સી.એલ. કંપની ના સ્ટાફ દ્વારા મુંદરા ના જેરામસર તળાવ માં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મુંદરા ના જેરામસર તળાવ માં ઓ.સી.સી.એલ. કંપની ના સ્ટાફ દ્વારા સફાઈ અભિયાન…
સ્વચ્છતા હી સેવા થકી સ્વચ્છતાના આગ્રહી એવા પૂજ્ય બાપુને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ
દાહોદ જિલ્લામાં ‘એક તારીખ, એક કલાક’ના સૂત્ર સાથે “સ્વચ્છતા હિ સેવા” અંતર્ગત મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ…
દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં એક તારીખ એક કલાક* *સૂત્ર સાથે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ની ઉપસ્થિતમાં* *મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો
દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી થવા મંત્રીશ્રીનું આહવાન જિલ્લાના…
રાષ્ટ્રીય પ્રકલ્પ “ભારત કો જાનો પ્રશ્નમંચ” નું આર્ટસ એન્ડ કોમર્સ મુંદરા મધ્યે ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું
ભારત વિકાસ પરિષદ નાં ત્રણ રાષ્ટ્રીય પ્રકલ્પો નું એક પ્રકલ્પ ” ભારત કો જાનો ” નું…
ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ના બેનર હેઠળ સેવાના કાયમી પ્રકલ્પ તરીકે મુંદરા ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ નિશુલ્ક બનાવી લોકો સુધી સેવા પહોંચાડવાની એક નવી સેવાકીય પહેલ શરૂ કરવામાં આવી
ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ના બેનર હેઠળ સરકારશ્રી ની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે…
શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અશ્વિનભાઈ ઓઝા નું અકાળે નિધન થતાં માંડવીમાં શોકની લાગણી ફેલાઈ.
સદગતની સ્મશાન યાત્રામાં જ્ઞાતિના અને અન્ય જ્ઞાતિના લોકો બહોળી સંખ્યામાં જોડાયા. માંડવી તા. ૨૯/૦૯ માંડવી શ્રીમાળી…
મૂળ ડગાળા (તા.ભુજ) કચ્છના સાધ્વીજી અક્ષયચંદ્રાશ્રીજી મ.સા.ની ૧૦૦મી આયંબિલતપની ઓળીની પૂર્ણાહુતિના પાવન અવસરે મુંબઈમાં શનિવારથી ત્રિદિવસીય પારણોત્સવ ભવ્ય રીતે ઉજવાશે
ગચ્છાધિપતિ કલ્પતરુસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામા કચ્છના અક્ષયચંદ્રાશ્રીજી મ.સા.સોમવારે દાદર (મુંબઈ)માં ૧૦૦મી ઓળી નું પારણું કરશે. પારણા…
માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા માતુશ્રી સાવિત્રીબાઈ ફૂલે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો
તા.28-09-2023ને ગુરૂવારના રોજ શ્રી ખારીવારા ગણેશદેવ મંદિર દુર્ગાપુર ખાતે માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા…