અંજાર-કચ્છ, તા. ૦૪/૦૧/૨૦૨૪, અંજાર નગરપાલિકા શાળા નં.૧૪ માં વર્ષો સુધી વિદ્યાર્થીઓ ને ભણાવનાર તેમજ ૧૨ વર્ષ…
Category: अंतराष्ट्रीय
માંડવીની વિકલાંગ કન્યા છાત્રાલયની બે પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ કલામહાકુંભમાં પ્રથમ નંબર મેળવી સંસ્થા નું ગૌરવ વધાર્યું
માંડવી તા. ૦૪/૦૧ માંડવીમાં છેલ્લા 31 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ…
મૂળ માંડવીના હાલે ભુજ રહેતા સેવાભાવી ડૉ. રૂપાલીબેન મોરબીયાએ જૈન સમાજનું ગૌરવ વધાર્યું.
જૈન સમાજના પ્રતિષ્ઠિત સમાજ રત્ન એવોર્ડ માટે ડો. રૂપાલીબેન મોરબિયાની પસંદગી થઈ. 28મી જાન્યુઆરીના મુંબઈમાં શાનદાર…
ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ કચ્છ જીલ્લાની યુવા સમિતિમાં વિવિધ વરણીઓ કરાઈ
અંજાર-કચ્છ, તા. ૦૧/૦૧/૨૦૨૪, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ પોતાના આરોગ્ય, શૈક્ષણિક તેમજ સામાજિક અને સેવાકીય કાર્યો ને વિસ્તૃત…
જસદણ શહેરમાં દવાખાનાના મદદના કામે તેમજ મંડળી ભરવા માટે આપેલ પૈસાની પરત માંગણી કરતા ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ અને તેની સાચી હકીકતોને ધ્યાને લઈ જામીન અરજી મંજૂર કરતી જસદણ કોર્ટ
રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં રહેતા અશોકભાઈ ડોબરીયાના પત્ની દયાબેન અશોકભાઈ ડોબરીયા દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ખાતે…
જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન મોટી સંખ્યામાં લોકો જોડાયા
જસદણમાં છાયાણી પરિવારની વાડી ખાતે સામાજિક, પર્યાવરણીય, આરોગ્ય અને જીવદયા વગેરે ક્ષેત્રે અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ કરતા…
દ્વારકામાં દ્વારકા નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકાર ની અમૃત યોજના 1.70.કરોડ ભંગાર માં ફેરવાય
જિલ્લાના સાંસદ ની પ્રેરણાથી સનાતન સંસ્કૃતિ મહારાણી અલિયા દેવી ઉપવન દ્વારકા માં લુપ્ત થઈ રહ્યુ…
નાગર જ્ઞાતિના સંસ્કાર ચિંતનને જાળવી રાખવા અપીલ.નાગર જ્ઞાતિના વડીલ શિરીષ ભાઈ છાયા ને અંજાર ખાતે નાગર રત્ન એવોર્ડ આપી વિશેષ બહુમાન કરાયું
ભુજના હાટકેશ સેવા મંડળ અને ગુજરાત યુવા પરિષદ અમદાવાદ દ્વારા દર વર્ષે નાગર જ્ઞાતિમાં નિસ્વાર્થ…
શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજમાં ભારતભરમાં પ્રથમ નંબર મેળવીને ભૂમિબેન દોશી – હિલીકભાઈ દોશી અને ઉન્નતીબેન ગાંધીએ માંડવી જૈન સમાજનું ગૌરવ વધાર્યું.
28મી જાન્યુઆરીના માટુંગા – મુંબઈમાં યોજનારા શાનદાર સમારોહમાં શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા-પાખાડી ત્રણે તેજસ્વી…
૫૦૦ વર્ષ જુના કચ્છ ના ‘બન્ની વિસ્તાર’ ના ગામડાઓ ના ગામતળ તથા સીમતળ ને નીમ કરી રેવેન્યુ વિલેજમાં સમાવેશ કરી બન્નીનો સર્વાંગી વિકાસ કરવા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ દ્વારા ગુજરાત સરકાર ને રજૂઆત
અંજાર, તા.૨૮/૧૨/૨૦૨૩, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ગુજરાત સરકાર તથા સંબંધિત વિભાગો ને પત્ર પાઠવી રજૂઆત…