સાબરકાંઠા જીલ્લાની શાળાઓમાં એસએમસીના સભ્યોની તાલીમ યોજાઈ.

સમગ્ર શિક્ષા સાબરકાંઠા દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસીના સભ્યો તથા શાળા સંચાલન અને…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ કચ્છ જીલ્લા ના ઉપપ્રમુખ માટે અશરફભાઈ તુર્ક તથા કચ્છ જીલ્લા મીડિયા ઇન્ચાર્જ પદે ઈમ્તિયાઝભાઈ મોયડા ની વરણી કરાઈ

ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ પોતાના આરોગ્ય, શૈક્ષણિક તેમજ સામાજિક અને સેવાકીય કાર્યો ને વિસ્તૃત કરવા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-ગુજરાત…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ની જનરલ કારોબારી મીટીંગ માં શિક્ષણ અને આરોગ્ય પર વિશેષ કાર્યો કરવા નિર્ણયો લેવાયા.

અંજાર, તા.૧૮/૧૨/૨૦૨૩, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ની જનરલ કારોબારી ની મીટીંગ તા.૧૬/૧૨/૨૦૨૩ ના રોજ આગરીયા ફાર્મ, અંજાર…

માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીને કેન્સર અને ડાયાલિસિસના ગરીબ દર્દીઓ માટે રૂપિયા 75,000/- નું દાન મળ્યું.

  માંડવી તા. ૧૮/૧૨ માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા “જન કલ્યાણ…

જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના મંત્રી હર્ષ ત્રિવેદીને દીવ મધ્યે રાજ્ય કક્ષાના બીજા નંબરના મંત્રી તરીકેનો એવોર્ડ એનાયત થયો.

હર્ષ ત્રિવેદી સતત ત્રીજા વર્ષે માંડવી જાયન્ટ્સ ગ્રુપમાં સુંદર કામગીરી કરી રહ્યા છે. માંડવી તા. ૧૮/૧૨…

ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત જરૂરી દવાઓ – પોષણ કીટ વિતરણ સાંસદ વિનોદભાઇ ચાવડા

ટીબી મુક્ત ભારત” ૨૦૨૫ સુધીમાં ભારત ભર માંથી ટીબી નાબુદ થાય તેવી આપણા આદરણીય વડા પ્રધાનશ્રી…

જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનના દિવ ખાતેના કાર્યક્રમમાં માંડવીના જાયન્ટ્સ સાહેલી ગ્રુપે કુલ ૧૬ જેટલા એવોર્ડો મેળવીને નારી શક્તિનું ગૌરવ વધાર્યું.

માંડવી સાહેલી ગ્રુપના પ્રમુખ રાજેશ્વરીબેન સાધુ અને મંત્રી રજનીબા જાડેજા ની વર્ષ દરમિયાન ની કામગીરીની નોંધ…

સોજા હાઈસ્કૂલના બાળ વૈજ્ઞાાનિકો ઝોન કક્ષાએ કૃતિ રજૂ કરશે

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” ના બાળ…

મુંદરા નગરના જૈન સમાજના યુવાનો દ્વારા વિહાર ગ્રુપની પ્રશંસનીય સેવાઓ

મુંદરા મુંદરા નગરના જૈન સમાજના યુવાનો દ્વારા વિહાર ગ્રુપની ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે…

માંડવીની ધન્ય ધરા પર યુવાન દિક્ષાર્થી સગા ભાઈ બહેન ની સંગીતમય સાંજી-બહુમાન તથા બેઠુ વર્ષીદાનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ જૈનપુરી માં યોજાયો. યુવાન સગા ભાઈ બહેન ૨૪ મી જાન્યુઆરીના મહારાષ્ટ્રના ધુલીયા મધ્યે સંસારનો ત્યાગ કરી, સંયમ માર્ગે પ્રયાણ કરશે

માંડવી, તા.૧૪/૧૨/૨૦૨૩ બંદરીય માંડવી શહેરની દિકરી શ્રીમતી હંસાબેન કીર્તિભાઈ શાહના પૌત્ર અને પૌત્રી ચિ. કરણ વિનીતભાઈ…