યાત્રાધામ દ્વારકાના શારદાપીઠ ના જગતગુરુ શંકરાચાર્ય એ ગૌ ભક્તોને સમર્થન આપ્યું

ગોપાલ કૃષ્ણ ગૌશાળા ને ડીમોલેશન કરવાનો નિર્ણય તંત્રનો ગેર વ્યાજબી દ્વારકા ના જગત ગુરુ શંકરાચાર્ય સદાનંદ…

નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે. તે દ્વાદશ (૧૨) જ્યોતિર્લિંગમાંનું એક છે

નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી…

કૃષ્ણ નગરી દ્વારકા માં મૂંગા અબોલ પશુઓની જગ્યા છીનવવા સરકારી બાબુઓમેદાને

દ્વારકામાં આવેલ ગૌચર તેમજ અન્ય સરકારી જમીન ઉપર દબાણ કરનાર ઇસમો ઉપર સરકારી બાબુ કેમ લાજ…

ચડત ભરણપોષણની ૨કમ નહીં ભરતા ૩૨૦ દિવસની જેલની સજા ફરમાવતી ખંભાલીયાની ફેમીલી અદાલત

ખંભાલીયાની રહીશ રશ્મીબેન ડો.ઓ. મુકેશભાઈ હિન્ડોચાનાં લગ્ન રાજકોટ ગામનાં રહીશ વિશાલ ધીરજલાલ કોટક સાથે તા. ૯–૨–૨૦…

વ્યારા હોમિયોપેથી કોલેજમા તાપી જિલ્લા કર્મયોગી પુરસ્કાર-૨૦૨૩ નું ભવ્ય આયોજન કરાયુ.

પત્રકાર એકતા પરિષદના અધિવેશન તાપી માં ૩૩ જિલ્લાના પત્રકારો ભેગા થયાં હતાં વ્યારા કાલિદાસ હોમિયોપેથી કોલેજ…

પવિત્ર કૃષ્ણ નગરીમાં ગૌવ માતા ને જુઠ્ઠા પ્લાસ્ટિકના ગ્લાસ આરોગવા મજબુર આ છે કૃષ્ણ નગરી દ્વારકા

તંત્ર કુંભકરણની નિંદ્રામાં હોય તેમ હાલનાં આ દ્રષ્યો કહીં રહીયા છે મામા માસી ના ઓ સામે…

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇ- FIR થી દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે આરોપીને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી સા.કુંડલા ટાઉન પોલીસ ટીમ

મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય,તેમજ નાયબ…

દ્વારકા ના મીઠાપુર ગામે ટાટા કંપની ગેટ સામે આવેલ ચમત્કારી હનુમાન મંદિર માં દર શનિવારે ને મંગળવાર ના કપિરાજ ની અચુક પધરામણી

દ્રારકાનાં મીઠાપુર ગામે ટાટા કંપનીના ગેટ સામે આવેલ ભવ્ય શ્રીચમત્કારી હનુમાન મંદિરે છેલ્લા ઘણા સમયથી શનિવાર…

જગત મંદિર પરિસર બહાર આવેલા દીવાલો ને પાન માવા મસાલા ની પીચકારી થી સુસોભીત થય રહીં છે

આદીવાલો પર તંત્ર દ્વારા પેન્ટીગ તેમ જ રંગ રોગાનકરી લાખો રૂપિયા ખર્ચ કરીનાખયા છે સરકાર દ્વારા…

દ્વારકાધીશજીના મંદિર ઉપર ચડતી છઠ્ઠી ધ્વજાજીનો વિવાદ જીલ્લા ના રાજા ને નોટીસ

અબોટી બ્રાહ્મણ ના હક ઉપર સીંધી તરાપ મારતા જીલ્લા ના રાજા? જીલ્લા ના રાજા પર કોર્ટ…