દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય ગુરૂકુલમાં ચંદ્રયાન-૩ ની થીમ સાથે ગણેશ ઉત્સવ

દ્વારકાના શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય ગુરૂકુલમાં પણ આ વર્ષે ગણેશ ઉત્સવની વિશેષ ઊજવણી કરાઈ રહી છે જેમાં…

ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ની મહિલા ટીમ દ્વારા ઈકો ફ્રેન્ડલી શ્રી ગણપતિ દાદા ની પ્રતિમા નિર્માણ ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ની મહિલા ટીમ દ્વારા ઈકો ફ્રેન્ડલી શ્રી ગણપતિ દાદા ની પ્રતિમા…

માંડવી નું જાયન્ટ્સ સાહેલી ગ્રુપ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી જાયન્ટ્સ સપ્તાહની ઉલ્લાસભેર ઉજવણી કરશે.

17 મી સપ્ટેમ્બરને રવિવાર થી સતત સાત દિવસ વિવિધ સેવાકીય પ્રોજેક્ટનો શુભારંભ કરશે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ…

ઓલકાઈન્ડ પબ્લિક સ્કૂલ મુંદરા ખાતે ઈકો ફ્રેન્ડલી ભગવાન ગણપતિ દાદા ની પ્રતિમા બનાવવા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું

ભારતીય સંસ્કૃતિ અને પર્યાવરણ ને ધ્યાનમાં રાખી ઓલકાઈન્ડ પબ્લિક સ્કૂલ મુંદરા મધ્યે ભગવાન ગણપતિ દાદા ની…

માંડવી માં જૈન ધર્મનો મહત્વનો કલ્પસૂત્ર ગ્રંથ સાધ્વીજી ભગવંતોને વહોરાવાયો.

શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વના ચોથા દિવસે આજે તા 15/09 ને શુક્રવારના…

શ્રી તપગરછ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી હંસ લક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા ૨ ની નિશ્રામાં ભગવાન નું પારણુ ધરે લઇ જવાનો લાભ મહેતા ગુલાબ બેન નાગજી ભાઈ ( લોડાઇ ) વાળા પરિવારે લીધો હતો જેનો વર ધોડો ભારેં રંગેચંગે નીકળ્યો હતો

જેમાં બદરિય નગરી મહાવિર મય બની ગઈ હતી આ ઐતિહાસિક વરઘોડા માં યુવાનો ભારે રાસ ગરબા…

જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન 3b (ગુજરાત)ના મંત્રી માંડવીની મુલાકાતે.

જાયન્ટ્સ ગ્રુપ અને સાહેલી ગ્રુપને રાજ્યના મંત્રીએ માર્ગદર્શન આપ્યું. માંડવી જાયન્ટ્સ ગ્રુપે રાજ્યના મંત્રી પ્રદીપભાઈ જોશી…

જનરલ હોસ્પિટલમાં 23 નવજાત શિશુઓના આગમનને વધાવાયું. બેબી બેડ ની સોગાદ સાથે શિશુ તથા માતાનું અભિવાદન કરાયું

વાગડ સમુદાયના ગચ્છાધિપતિ જૈનાચાર્ય પરમ પૂજ્ય આ.ભ.શ્રીમદ વિજય કલ્પતરુસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ…

કચ્છની દીકરી એ ગુજરાત સરકાર માં ક્લાસ-2 ઓફિસર ની પરીક્ષામાં ઉત્તીર્ણ બની સમગ્ર કચ્છ નું ગૌરવ વધાર્યું

મુંદરા તાલુકા ના ગુંદાલા ગામ માં વર્ષો થી રહેતા શ્રી સંજયભાઈ મુકુંદરાય સોમપુરા પરિવારની દીકરી કુમારી…

માંડવી તપગચ્છ જૈન સંઘમાં શીતલ પાર્શ્વ જિનાલય તથા મહાવીર સ્વામી જિનાલયના અષ્ટપ્રકારી પૂજાના વાર્ષિક ચડાવામાં ભાવિકો મન મૂકીને વરસ્યા.

શ્રાવકે આરાધવાના પાંચ કર્તવ્ય વિશે સાધ્વીજી ભગવંતે ભાવીકોને વિસ્તૃત સમજણ આપી. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન…