જીવનમા મિત્રો રાખવા જરૂરી છે નહી તો દિલની વાતો સ્ટેટ્સ અને ડી.પી.બદલી બદલી કહેવી પડે છે.

જીવનમા મિત્રો રાખવા જરૂરી છે નહી તો દિલની વાતો સ્ટેટ્સ અને ડી પી.બદલી બદલી કહેવી પડે…

દામનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

પોલીસ હોંમગાર્ડ અને જી.આર.ડી.ના હસ્તે વૃક્ષો વાવ્યા. દામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને પોલીસ સ્ટેશન આસપાસના વિસ્તારોમાં…

કચ્છમાં પ્રથમ વખત સમુદ્ર કિનારે અધિક માસમાં અધિક આયોજન કરવામાં આવ્યું

માંડવી બીચ પર સમરસ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું માંડવી ધારાસભ્ય એ ખુદ સમરસ કથા…

ત્રણ વરસ પછી પણ નવી શિક્ષણ નીતિ કેમ નિષ્ફ્ળ નીવડી રહી છે?

તમને કદાચ યાદ નહી હોય નવી શિક્ષણનીને અમલમાં આવ્યે ત્રણ વરસ પુરા થઈ ગયા છે દુઃખ…

માંડવીના જાયન્ટ્સ ગૃપે એકી સાથે ત્રણ પ્રોજેક્ટ કર્યા.

બેટી બચાવો , બેટી પઢાવો – પર્યાવરણ બચાવો તેમજ અધિક માસમાં કન્યાઓને પ્રોત્સાહન. માંડવીની રતનશી મૂળજી…

નલિયા માં આયુર્વેદ, હોમિયો પેથ કેમ્પની શરૂઆત શ્રી નાનજી સુંદરજી સેજપાલ* *લોહાણા મહાજન વાડી માં ડોકટર શ્રીઓ અને સેવાભાવી ઓ ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ને કરાઈ હતી

નિયામક શ્રી આયુષની કચેરી ગાંધિનગર, જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા ભૂજ,ગાયત્રી પરિવાર નલિયા અને કચ્છ તેમજ લોહાણા…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગામ ઝુરા તા.ભુજ મધ્યે સીવણ માટેનો નવો નિશુલ્ક સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો શરુ કરાયો

ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ હિન્દ ટ્રસ્ટ દ્વારા ભુજ તાલુકાના ઝુરા ગામ મધ્યે નિશુલ્ક સીવણ ક્લાસ નું શુભારંભ કરવામાં…

બાયડ તાલુકા પંચાયતમાં ચાલતા આધાર અપડેટ સેવા કેન્દ્રમાં ઉઘાડી લુંટ ચાલતી હોવાની ફરિયાદો ઉઠવા પામી.

આધાર સેવા કેન્દ્રના નિયમોને ઓપરેટરો ભુલી ગયા કે શું…??* *આધાર સેવા કેન્દ્રના આ કરતુત પાછળ કોની…

પ્રત્યેક સનાતનીએ ગીતાજીનું દરરોજ અધ્યયન કરવું જોઈએ. – શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ

ભગવાન શ્રીકૃષ્ણ ની કર્મભૂમિ દ્વારકા માં ચાલી રહેલ ચતુર્માસ વ્રત અનુષ્ઠાનના દિવ્ય મહોત્સવમાં આજે પૂજ્ય જગતગુરુ…

માંડવીમાં ચાલતા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં સ્વામી આત્મસુખાનંદ સરસ્વતી નું સન્માન કરાયું.

બંદરીય માંડવી શહેરમાં હવેલી ચોકમાં આવેલા ચત્રભુજરાયના મંદિરમાં, પુરુષોત્તમ માસ નિમિત્તે સતત નવમાં વર્ષે તારીખ 18/07…