Blog
18મી નવેમ્બર ને શનિવારના રોજ માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે જૈનાચાર્ય કલાપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબની તૃતીય સ્વર્ગારોહણ તિથિ ભક્તિ ભાવપૂર્વક ઉજવાશે.
માંડવી તા. ૧૫/૧૧ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે, પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી પુણ્યદર્શનાશ્રીજી…
શિક્ષણ ખાતામાં 33 વર્ષ અને ભુજની જય નગર પ્રાથમિક શાળામાં 23 વર્ષની સેવા બાદ વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતા જય નગર પ્રાથમિક શાળાના આચાર્ય રશ્મિકાંત ઠક્કરનો ભવ્યાતિભવ્ય વિદાય સમારોહ યોજાયો.
માંડવી તા. ૧૬/૧૧ શિક્ષણ ખાતામાં 33 વર્ષ અને ભુજની જય નગર પ્રાથમિક શાળામાં 23 વર્ષની સેવાબાદ…
કેન્સરના ગરીબ દર્દીઓ માટે મોટી ખાખરના દાતા તરફથી માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીને રૂપિયા 1,51,000/- નું અનુદાન મળ્યું.
માંડવી તા. ૧૬/૧૧ માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી માંડવીની સંસ્થા જન કલ્યાણ…
શ્રી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ માંડવીના ઉપક્રમે ધનતેરસ – કાળી ચૌદસ – દિવાળી – નુતન વર્ષ અને ભાઈબીજ એમ સતત પાંચ દિવસ જીવદયા – અનુકંપા ભક્તિ – પ્રભુ ભક્તિ – માનવસેવા અને સાધર્મિક ભક્તિના વિવિધ કાર્યો કરાયા.
માંડવી તા. ૧૭/૧૧ શ્રી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ માંડવીના ઉપક્રમે ધનતેરસ – કાળી ચૌદસ…
માનવસેવા અને જીવદયા પ્રેમી માંડવીના પૂર્વ નગરપતિ અજીતભાઈ સાધુનું ઓસ્ટ્રેલિયા મધ્યે અકાળે નિધન થતા માંડવીમાં શોકની લાગણી ફેલાઈ.
માંડવી તા. ૧૩/૧૧ માનવસેવા અને જીવદયાપ્રેમી માંડવીના પૂર્વ નગરપતિ અજીતભાઈ સાધુનું ઓસ્ટ્રેલિયા મધ્યે પોતાની દીકરીના ઘરે…
માંડવીમાં ધનતેરસ ના ફટાકડા બહિષ્કારની પ્રભાતફેરીમાં સમસ્ત જૈન સમાજના પાંચેગચ્છના બાળકો જોડાયા.
આવતીકાલે કાળીચૌદસ અને રવિવારના દિવાળીના દિવસે પણ પ્રભાત ફેરી નીકળશે. જૈન જાગૃતિ સેન્ટર માંડવી અને જય…
મુદરા મધ્યે શહેર નાં મેઈન રોડ પર ભારે. વાહનોની લાંબી કતારો ટ્રાફિક જામ
જાહેર પબ્લિક અને નાના વાહનો માટે નો રોડ છે હાલે આ જગ્યાએ અવર લોડ મુદરા નગરપાલિકા…
મુંદરા તાલુકા ના ગામ કારાઘોઘા મધ્યે સ્વચ્છતા અભિયાન રેલી..
કારાઘોઘા ગામની શાળાના બાળકો સાથે ગ્લોબલ કચ્છ કચ્છમિત્ર “સુખનું સરનામું”ના સથવારે મુંદરા તાલુકા ના ગામ કારાઘોઘા…
માંડવીના સમસ્ત જૈન સમાજનું ગૌરવ વધારતા ભૂમિકા જૈમીન દોશી.
માંડવીના સમસ્ત જૈન સમાજમાં મહિલાઓમાં સૌપ્રથમ પી.એચ.ડી.ની ડિગ્રી મેળવવામાં ભાગ્યશાળી બન્યા. કચ્છની કંપનીઓની સામાજિક કાર્યોની પ્રર્યાપ્તા…
રોગ અને દ્વેશ દૂર કરવાથી જીવનમાં શાંતિ મળશે.
જૈનાચાર્ય અનંતયશ સુરીશ્વરજી મ.સા. મનફરામાં ત્રણ ત્રણ જૈનચાર્યોની નિશ્રામાં ધાર્મિક અનુષ્ઠાનો થઈ રહ્યા છે. માંડવી તા.…