ભારત વિકાસ પરિષદ નાં ત્રણ રાષ્ટ્રીય પ્રકલ્પો નું એક પ્રકલ્પ ” ભારત કો જાનો ” નું…
Tag: https://youtube.com/@indianinenews
ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ના બેનર હેઠળ સેવાના કાયમી પ્રકલ્પ તરીકે મુંદરા ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ નિશુલ્ક બનાવી લોકો સુધી સેવા પહોંચાડવાની એક નવી સેવાકીય પહેલ શરૂ કરવામાં આવી
ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ના બેનર હેઠળ સરકારશ્રી ની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે…
શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અશ્વિનભાઈ ઓઝા નું અકાળે નિધન થતાં માંડવીમાં શોકની લાગણી ફેલાઈ.
સદગતની સ્મશાન યાત્રામાં જ્ઞાતિના અને અન્ય જ્ઞાતિના લોકો બહોળી સંખ્યામાં જોડાયા. માંડવી તા. ૨૯/૦૯ માંડવી શ્રીમાળી…
મૂળ ડગાળા (તા.ભુજ) કચ્છના સાધ્વીજી અક્ષયચંદ્રાશ્રીજી મ.સા.ની ૧૦૦મી આયંબિલતપની ઓળીની પૂર્ણાહુતિના પાવન અવસરે મુંબઈમાં શનિવારથી ત્રિદિવસીય પારણોત્સવ ભવ્ય રીતે ઉજવાશે
ગચ્છાધિપતિ કલ્પતરુસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામા કચ્છના અક્ષયચંદ્રાશ્રીજી મ.સા.સોમવારે દાદર (મુંબઈ)માં ૧૦૦મી ઓળી નું પારણું કરશે. પારણા…
માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા માતુશ્રી સાવિત્રીબાઈ ફૂલે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો
તા.28-09-2023ને ગુરૂવારના રોજ શ્રી ખારીવારા ગણેશદેવ મંદિર દુર્ગાપુર ખાતે માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા…
માંડવી સર્વાગીણ વિકાસ કાઉન્સિલે કચ્છ ના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા સમક્ષ આજે ગુરુવારે ભુજ મધ્યે મુલાકાત લઈ માંડવીને રેલ્વેની સુવિધા ઝડપથી આપવા રજૂઆત કરી.
માંડવીને રેલ્વેની સુવિધા ઝડપથી મળે તે માટે સર્વેની કામગીરી કરાવવા કાઉન્સિલના પ્રતિનિધિ મંડળને હૈયા ધારણ સંસદ…
પદ્મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજા સાથે સંઘના વડા મોહન ભાગવતની મુલાકાત
બેઠક માં પૂજયશ્રી એ ચાર મહત્વના મુદ્દા રજુ કર્યા ગત રોજ સુરત (વેસુ) નગરે મહાવિદેહ ધામ…
માંડવી શહેરના સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના ઉપક્રમે સરસ્વતી સન્માન સમારંભ યોજાયો.
માંડવી શહેરના સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના ઉપક્રમે તાજેતરમાં સરસ્વતી સન્માન સમારંભ રંગે ચંગે સંપન્ન થયો…
માંડવી સર્વાગીણ વિકાસ કાઉન્સિલે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની રૂબરૂ મુલાકાત લઈ માંડવીમાં રેલ્વે આવે તે માટે રજૂઆત કરી.
ધારાસભ્યશ્રીએ હકારાત્મક અભિગમ દાખવી લંબાણપૂર્વક ચર્ચા કરી માંડવીને ઝડપથી રેલ્વેની સુવિધા મળે તે માટે પ્રયાસો કરવા…
નવચેતન જૈન સેવા સંસ્થાને વિવિધ સેવા કાર્યો માટે રૂપિયા 1 લાખ નું દાન મળ્યું
છેલ્લા 14 વર્ષ થયા, વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ…