સ્પોર્ટસ મીટ-૨૦૨૪ અંતર્ગત જખૌ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના મોહાડી ગામ ખાતે જખૌ મરીન પોલીસ અને ગ્રામજનો વચ્ચે વોલીબોલ રમતનું આયોજન

પશ્વિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટસ મીટ – ૨૦૨૪ નો શુભારંભ ભુજ ખાતે તા.૦૯/૦૨/૨૦૨૪ ના…

દેશલપર (ગુંતલી) થી હાજીપીર સુધીના રોડની છેલ્લા પંદર વર્ષ થી લટકતી સમસ્યા ને સરકારી તંત્ર એકબીજા પર ઠાલવે છે

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ અંજાર, તા.૧૦/૦૨/૨૦૨૪, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કચ્છ જીલ્લા…

મુન્દ્રા ની જન સેવા ના માધ્યમ થી અદાણી ફાઉન્ડેશન અને અદાણી પબ્લિક સ્કૂલ ના સહયોગ થી 50.000 જેટલા જૂના કપડાં. રમકડાં તેમજ જીવન જરૂરી વસ્તુ નું વિતરણ કરાયુ

મુન્દ્રા ની જન સેવા દ્વારા જૂના કપડાં. રમકડાં તેમજ જીવન વપરાશ ની વિવિધ વસ્તુઓ નું દાતા…

મૂળ માંડવીના પરંતુ હાલમાં લંડન નિવાસી વતનપ્રેમી દાતાએ માંડવીની જૈનનુતન પ્રાથમિક શાળામાં ધોરણ-1 થી 8 માં અભ્યાસ કરતા તમામ 324 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરિત કરી.

લંડન વસતા આ દાતા દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરે છે. માંડવી તા. ૦૯/૦૨ જિલ્લા પંચાયત…

કચ્છ જિલ્લાનું ગૌરવ વધારતા મૂળ માંડવીના ભુજ નિવાસી નિષદભાઈ મહેતા.

કચ્છ જિલ્લાને કચ્છમાં જાયન્ટ્સ ગ્રુપની સ્થાપના બાદ 47 વર્ષે પ્રથમ જ વખત સેન્ટ્રલ કમિટી મેમ્બર તરીકે…

ઇત્તિહાદુલ મુસ્લેમીન -એ – હિન્દ ટ્રસ્ટ કચ્છ જીલ્લા માં વિવિધ વરણીઓ કરાઈ.

અંજાર-કચ્છ, તા. ૦૬/૦૨/૨૦૨૪, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન -એ – હિન્દ ટ્રસ્ટ પોતાના આરોગ્ય, શૈક્ષણિક તેમજ સામાજિક અને સેવાકીય…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ગુજરાત પ્રદેશ ના મહિલા સમિતિ ના મંત્રી પદે હાજીયાણી સલમાબેન ગંઢ મહામંત્રી પદે આઈશુબેન સમા, ઉપપ્રમુખ પદે શહેનાઝબેન શેખ તેમજ કચ્છ જીલ્લા મહિલા સમિતિ ના મહામંત્રી પદે જમીલાબેન વજીર ની વરણી કરાઈ.

અંજાર-કચ્છ, તા. ૦૨/૦૨/૨૦૨૪, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ પોતાના આરોગ્ય, શૈક્ષણિક તેમજ સામાજિક અને સેવાકીય કાર્યો ને વિસ્તૃત…

માંડવીના લોહાણા સમાજનું ગૌરવ વધારતા રંજનબેન ચંદારાણા.

ભુજ ખાતે રમાયેલી જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં સતત આઠમાં વર્ષે પ્રથમ નંબર મેળવ્યો. હવે રંજનબેન ચંદારાણા…

માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટી ના ઉપક્રમે માંડવીમાં મંગળવારે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે.

આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં ૬ ડોક્ટરો નિ:શુલ્ક સેવા આપશે. દવા 50 ટકા રાહત ભાવે અપાશે. માંડવી…

સત્ય અહિંસા અને માનવતાના મસીહા મોહનદાસ કરમચંદ ગાંધી

આજના રાજકારણીઓ દિવસમાં ચાર જોડી કપડાં બદલી વીમાનમા ઉડાઉડ કરે છે સલામતી માટે ડઝન મોંઘી કારો…