કચ્છના યુવાને “ધ રેપિડ વેલનેસ્સ મોડેલ” નામનું પુસ્તક લખી વધુ એક સિદ્ધિ હાંસિલ કરી

જ્યારે ભારત ને સોનાની ચિડિયા ની ઉપમા આપવામાં આવી છે ત્યારે કચ્છને આપને જરૂરથી કોહિનૂર કહી…

કૃષ્ણ નગરી બેટ દ્વારકા માં દ્વારકા ના પતિ પત્ની દ્વારા ગેરકાયદેસર વીલ બનાવી બીન ખેતી ગેરકાયદેસર રીતે કરી જમીન કૌભાંડ કરાયું

બોગસ મરણ પ્રમાણપત્ર કાઢી આપનાર તલાટી કમ મંત્રી દ્વારકા ના પતિ પત્ની ને હાઇકોર્ટમાં લઈ જઈ…

રાષ્ટ્રીય પ્રકલ્પમાં રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા મુંદરાની શાળાઓ ના બાળકો માં જોવા મળ્યો રાષ્ટ્રપ્રેમ

ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ એવા રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ મુંદરા…

આજરોજ મુન્દ્રા તાલુકા NSUI દ્વારા મુન્દ્રાની શેઠ આર.ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રિન્સિપલ ને આવેદનપત્ર આપી રજૂઆત

મુન્દ્રા તાલુકા NSUI દ્વારા મુન્દ્રાની શેઠ આર.ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓની વિવિધ સમસ્યાઓને લઈને આવેદનપત્ર…

ભાવ વગરની ભક્તિ લુખ્ખી છે ભક્તિ ભાવપૂર્વક કરવી જોઈએ :- પરમ પૂજ્ય પુણ્યદર્શનાશ્રીજી મહારાજ સાહેબ

માંડવીમાં તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે જૈનોના મહાનતીર્થ સમ્મેત શિખરજીનિ ભાવયાત્રા રંગે ચંગે સંપન્ન થઈ. સકળ સંઘના…

માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ૩ને સ્ટેટ બેન્કે ચાર સીલીંગ પંખા ભેટ આપ્યા

જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ૩ને માંડવીની સ્ટેટ બેંકે, વિદ્યાર્થીઓને ગરમીથી…

માંડવી અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે પ્રભુજી ની ગહુલી શીખવાડવાનો છ દિવસીય સેમિનાર સંપન્ન થયો.

માંડવીના 50 બહેનોને ભુજના હિરલબેન ઝવેરીએ તાલીમ થી સજ્જ કર્યા. માંડવી અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે પ્રભુજીની…

જયપુર-મુંબઈ ટ્રેનમાં થયેલ ચાર નિર્દોષો ની હત્યા ના આરોપી ને કડક થી કડક સજા અપાવવા તથા મૃતકો ના પરિવાર ને આર્થિક સહાય આપવા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ની સરકાર ને માંગ

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા દેશના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તથા રેલવેમંત્રી ને પત્ર પાઠવી અનુરોધ કરાયો છે કે…

જખૌ બંદર ઉપર માછલીના વેપારી તેમજ માછીમાર સમાજ માટે જમીન ફાળવવા માગણી

કચ્છ જીલ્લા માછીમાર એસોસિએશનના પ્રમુખ માણેક જાકરીયા સુલેમાન દ્વારા મત્સ્યોદ્યોગ કેબિનેટ મંત્રીને પત્ર પાઠવી વિવિધ રજૂઆતો…

માનવજ્યોત સંસ્થા ભુજ તથા સિનિયર સિટીઝન કલબ જયનગર ભુજ ના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ ૦૬-૦૮-૨૦૨૩ ના કલાક ૧૦-/- વાગ્યે હનુમાનજી મંદિર જયનગર ભુજ ની બાજુમાં શ્રધ્ધાંજલિ યોજાયેલ હતી

જેમાં કચ્છ જિલ્લાના પોલીસ ખાતા ના રીટાયર્ડ એએસઆઈ શાંતિલાલ ઉફૅ ઘનશ્યામસિંહ દામજી રાજ ઉ. વ. ૭૮…