ખેડબ્રહ્મા ના ઉન્ડવા ખાતે દીદીજી ના સાનિધ્ય માં સ્વાધ્યાય પરિવાર રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા ના ઉન્ડવા વિસ્તારમાં માં સ્વાધ્યાય પરિવાર દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે દીદી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં…

દ્વારકાનાં મોજપ BSF કેમ્પ ખાતે દ્વારકા તથા ઓખા સામાજિક મહિલા અગ્રણીઓ દ્વારા રક્ષાબંધન પૂર્વે દેશના જવાનોને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી

આજરોજ મોજપ BSF કેમ્પ ખાતે દ્વારકા તથા ઓખા સામાજિક મહિલા અગ્રણીઓ દ્વારા રક્ષાબંધન પૂર્વે દેશના જવાનોને…

લીલીયા તાલુકામાં વગર રોયલ્ટીની શેત્રુજી નદીમાં રેતી ચોરી અટકાવવા મુખ્યમંત્રી અને ખાણ ખનીજના અધિકારી પત્ર લખતા ભેંસવડી ના પૂર્વ સરપંચ દકુભાઈ બુટાણી

લીલીયા તાલુકા માંથી પસાર થતી શેત્રુજી નદીમાં હાલ ઇકો જોન હોવાના કારણે નદીમાંથી રેતી ઉપાડવાની પ્રતિબંધ…

ગુજરાતની આંબેડકરી ચળવળનો ઘેઘૂર વડલો ધરાશાયી થયો.

નખશિખ આંબેડકરવાદી ડી. જે. સોમૈયાસાહેબની ચિર વિદાય. ઓસ્ટ્રેલિયા દીકરીને મળવા ગયા અને ત્યાં જ હાર્ટ એટેક…

શાળા પ્રવેશોત્સવ ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની શીર્ષક હેઠળ

માંડવી શહેરની ખલ્ફાનભાઈ દામાણી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી.…

પાલારા પાસે આવેલુ વિધાણી જાગીર તળાવ ઓગની જતા કુંવર ઈન્દ્રજીતસિંહજી જાડેજા ધ્વારા વિધિવત વધાવાયું

પાલારા મધ્યે તા૨ સાઈ પીર દરગાહ પાસે આવેલ વિધાણી જાગીર તળાવ ઓગની જતા દરગાહ મુંજાવર અબ્દુલ…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામની શાળામાં ધો-૧૦ માં પ્રથમ ક્રમાંકે આવનાર મુસ્લિમ વિદ્યાર્થીની સાથે થયેલ અન્યાય સામે કડક પગલા ભરવા અનુરોધ કરાયો.

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષામંત્રી, શિક્ષણ કમિશનર અને મહેસાણા જીલ્લા નિયામક ને…

માંડવીની તાલુકા ગ્રુપ શાળા નંબર ૧ને માંડવીની સ્ટેટબેન્કે ૪ સિલીંગ પંખા ભેટ આપ્યા.

જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની તાલુકા ગ્રુપ શાળા નંબર ૧ (દરબારી પ્રાથમિક શાળા નવાપુરા)ને શાળાના વિદ્યાર્થીઓને…

માંડવી જનકલ્યાણ મેડિકલ સોસાયટીના 31 માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના સહયોગથી રવિવારના યોજાયેલા નિ:શુલ્ક મેઘા મેડિકલ નિદાન કેમ્પનો માંડવી શહેર અને તાલુકા ના 149 લોકોએ લાભ લીધો.

એક સદગૃહસ્થ દાતા તરફથી રૂપિયા એક લાખના દાનની જાહેરાત કરાઈ.   માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટી…

યાત્રાધામ દ્વારકાના શારદાપીઠ ના જગતગુરુ શંકરાચાર્ય એ ગૌ ભક્તોને સમર્થન આપ્યું

ગોપાલ કૃષ્ણ ગૌશાળા ને ડીમોલેશન કરવાનો નિર્ણય તંત્રનો ગેર વ્યાજબી દ્વારકા ના જગત ગુરુ શંકરાચાર્ય સદાનંદ…