ભુજ શહેર ના પાટવાડી નાકા પાસે આવેલ ”પીર શેખ લધાશાપીર” ની દરગાહ નો ૩૦૩ મો ઉર્ષ…
Category: खास खबर
માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે માંડવી મંડન શ્રી શીતલનાથ દાદા તથા ચૌમુખજી પાર્શ્વનાથદાદા નો ધ્વજારોહણ ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો
તપગચ્છ જૈન સંઘ નો સ્વામીવાત્સલ્ય કાર્યક્રમ પણ યોજાયો. સકળ સંઘના ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. શ્રી…
માંડવીમાં હવેથી દર શનિવારે સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટરની રાહત ભાવે સેવા મળી શકશે દવાઓ 50% રાહત ભાવે મળશે
માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદિપક કામગીરી કરતી સંસ્થા “જનકલ્યાણ મેડિકલ સોસાયટી” સંચાલિત નવનીત કેન્સર…
દ્વારકાનાં મોજપ BSF કેમ્પ ખાતે દ્વારકા તથા ઓખા સામાજિક મહિલા અગ્રણીઓ દ્વારા રક્ષાબંધન પૂર્વે દેશના જવાનોને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી
આજરોજ મોજપ BSF કેમ્પ ખાતે દ્વારકા તથા ઓખા સામાજિક મહિલા અગ્રણીઓ દ્વારા રક્ષાબંધન પૂર્વે દેશના જવાનોને…
લીલીયા તાલુકામાં વગર રોયલ્ટીની શેત્રુજી નદીમાં રેતી ચોરી અટકાવવા મુખ્યમંત્રી અને ખાણ ખનીજના અધિકારી પત્ર લખતા ભેંસવડી ના પૂર્વ સરપંચ દકુભાઈ બુટાણી
લીલીયા તાલુકા માંથી પસાર થતી શેત્રુજી નદીમાં હાલ ઇકો જોન હોવાના કારણે નદીમાંથી રેતી ઉપાડવાની પ્રતિબંધ…
ગુજરાતની આંબેડકરી ચળવળનો ઘેઘૂર વડલો ધરાશાયી થયો.
નખશિખ આંબેડકરવાદી ડી. જે. સોમૈયાસાહેબની ચિર વિદાય. ઓસ્ટ્રેલિયા દીકરીને મળવા ગયા અને ત્યાં જ હાર્ટ એટેક…
શાળા પ્રવેશોત્સવ ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની શીર્ષક હેઠળ
માંડવી શહેરની ખલ્ફાનભાઈ દામાણી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી.…
પાલારા પાસે આવેલુ વિધાણી જાગીર તળાવ ઓગની જતા કુંવર ઈન્દ્રજીતસિંહજી જાડેજા ધ્વારા વિધિવત વધાવાયું
પાલારા મધ્યે તા૨ સાઈ પીર દરગાહ પાસે આવેલ વિધાણી જાગીર તળાવ ઓગની જતા દરગાહ મુંજાવર અબ્દુલ…
ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામની શાળામાં ધો-૧૦ માં પ્રથમ ક્રમાંકે આવનાર મુસ્લિમ વિદ્યાર્થીની સાથે થયેલ અન્યાય સામે કડક પગલા ભરવા અનુરોધ કરાયો.
ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષામંત્રી, શિક્ષણ કમિશનર અને મહેસાણા જીલ્લા નિયામક ને…