દ્વારકામાં દ્વારકા નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકાર ની અમૃત યોજના 1.70.કરોડ ભંગાર માં ફેરવાય

  જિલ્લાના સાંસદ ની પ્રેરણાથી સનાતન સંસ્કૃતિ મહારાણી અલિયા દેવી ઉપવન દ્વારકા માં લુપ્ત થઈ રહ્યુ…

નાગર જ્ઞાતિના સંસ્કાર ચિંતનને જાળવી રાખવા અપીલ.નાગર જ્ઞાતિના વડીલ શિરીષ ભાઈ છાયા ને અંજાર ખાતે નાગર રત્ન એવોર્ડ આપી વિશેષ બહુમાન કરાયું

  ભુજના હાટકેશ સેવા મંડળ અને ગુજરાત યુવા પરિષદ અમદાવાદ દ્વારા દર વર્ષે નાગર જ્ઞાતિમાં નિસ્વાર્થ…

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજમાં ભારતભરમાં પ્રથમ નંબર મેળવીને ભૂમિબેન દોશી – હિલીકભાઈ દોશી અને ઉન્નતીબેન ગાંધીએ માંડવી જૈન સમાજનું ગૌરવ વધાર્યું.

28મી જાન્યુઆરીના માટુંગા – મુંબઈમાં યોજનારા શાનદાર સમારોહમાં શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા-પાખાડી ત્રણે તેજસ્વી…

૫૦૦ વર્ષ જુના કચ્છ ના ‘બન્ની વિસ્તાર’ ના ગામડાઓ ના ગામતળ તથા સીમતળ ને નીમ કરી રેવેન્યુ વિલેજમાં સમાવેશ કરી બન્નીનો સર્વાંગી વિકાસ કરવા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ દ્વારા ગુજરાત સરકાર ને રજૂઆત

અંજાર, તા.૨૮/૧૨/૨૦૨૩, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ગુજરાત સરકાર તથા સંબંધિત વિભાગો ને પત્ર પાઠવી રજૂઆત…

સાબરકાંઠા જીલ્લાની શાળાઓમાં એસએમસીના સભ્યોની તાલીમ યોજાઈ.

સમગ્ર શિક્ષા સાબરકાંઠા દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસીના સભ્યો તથા શાળા સંચાલન અને…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ કચ્છ જીલ્લા ના ઉપપ્રમુખ માટે અશરફભાઈ તુર્ક તથા કચ્છ જીલ્લા મીડિયા ઇન્ચાર્જ પદે ઈમ્તિયાઝભાઈ મોયડા ની વરણી કરાઈ

ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ પોતાના આરોગ્ય, શૈક્ષણિક તેમજ સામાજિક અને સેવાકીય કાર્યો ને વિસ્તૃત કરવા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-ગુજરાત…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ની જનરલ કારોબારી મીટીંગ માં શિક્ષણ અને આરોગ્ય પર વિશેષ કાર્યો કરવા નિર્ણયો લેવાયા.

અંજાર, તા.૧૮/૧૨/૨૦૨૩, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ની જનરલ કારોબારી ની મીટીંગ તા.૧૬/૧૨/૨૦૨૩ ના રોજ આગરીયા ફાર્મ, અંજાર…

માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીને કેન્સર અને ડાયાલિસિસના ગરીબ દર્દીઓ માટે રૂપિયા 75,000/- નું દાન મળ્યું.

  માંડવી તા. ૧૮/૧૨ માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા “જન કલ્યાણ…

જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના મંત્રી હર્ષ ત્રિવેદીને દીવ મધ્યે રાજ્ય કક્ષાના બીજા નંબરના મંત્રી તરીકેનો એવોર્ડ એનાયત થયો.

હર્ષ ત્રિવેદી સતત ત્રીજા વર્ષે માંડવી જાયન્ટ્સ ગ્રુપમાં સુંદર કામગીરી કરી રહ્યા છે. માંડવી તા. ૧૮/૧૨…

ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત જરૂરી દવાઓ – પોષણ કીટ વિતરણ સાંસદ વિનોદભાઇ ચાવડા

ટીબી મુક્ત ભારત” ૨૦૨૫ સુધીમાં ભારત ભર માંથી ટીબી નાબુદ થાય તેવી આપણા આદરણીય વડા પ્રધાનશ્રી…