માંડવી ની સરકારી પ્રાથમિક શાળા જૈનનૂતન પ્રાથમિક શાળા નં.૩માં મંગળવારે શિક્ષકદિન ઉત્સાહભેર ઉજવાયો.

ધોરણ ૧ થી ૮ માં ધોરણ ૫ થી ૮ માં અભ્યાસ કરતા ૧૭ કુમાર અને ૧૭…

મૂળ કારણ દૂર કરવામાં આવે : શંકરાચાર્ય

સ્વામિનારાયણ સંપ્રદાયે ધર્મ ગ્રંથો સાથે જોડેલ પોતાનો ઈતિહાસ દૂર કરાય, સ્થાયી આશ્વાસન આપવામાં આવે : શંકરાચાર્ય…

કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ મુન્દ્રામાં શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ મુન્દ્રામાં શાળાના આચાર્યશ્રી પુનિત મિશ્ર સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષક વિસની ભવ્ય ઉજવણી કરવામાં…

આવતીકાલે ૫મી સપ્ટેમ્બરને મંગળવારે માંડવી તાલુકાની હુંદરાઈ બાગ વાડી વિસ્તારની પ્રાથમિક શાળાના આચાર્ય દીપકભાઈ મોતાને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થશે

અત્યાર સુધી કચ્છના 32 શિક્ષકો રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવામાં ભાગ્યશાળી બન્યા. આવતીકાલે તા. ૦૪/૦૯/૨૦૨૩ને મંગળવારના રોજ નવી…

માંડવીમાં તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે જૈનાચાર્ય કનકસુરીદાદા ની ૬૦મી સ્વર્ગારોહણ તિથિ જીવદયા સહિતના વિવિધ કાર્યક્રમોથી ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાઇ

માંડવીના પાંચેગચ્છના ભાવિકોએ આયંબિલ તપની આરાધના કરી. માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે, પ. પૂ.…

જેતપુરમાં સાતમ આઠમના લોકમેળાને લૂંટ મેળો બનતો તંત્ર અટકાવશે ખરો?

દર વર્ષે લોકો લૂંટાય છે છતા તંત્રની આંખો આંધળી બની જાય છે. ગુજરાત તમામ જગ્યાએ નગરપાલિકાઓ…

જેસરમાં બે ભાઈઓ પર અજાણ્યા ઇસમોનો હુમલો એકનું મોત નિપજ્યું

જેસરના ત્રિકોણીયા વિસ્તાર પાસે બન્યો બનાવ અજાણ્યા ઇસમોએ હથિયાર વડે બે ભાઈઓ પર હુમલો કરતા એક…

મહેંદી ક્વીન – કચ્છ” સ્પર્ધા 2023 તા.27-8-2023 રવિવારના રોજ “મયુરી મહેંદી-અંજાર” દ્વારા અખિલ કચ્છ મહેંદી સ્પર્ધાનું આયોજન દશનામ ગોસ્વામી સમાજવાળી ભુજ મધ્યે કરવામાં આવ્યું હતું.

જેમાં વિભાગ ‘એ’ એડવાન્સડ મહેંદી વિભાગ “બી” માં બ્રાઇડલ મહેંદી અને વિભાગ “સી” માં બીગીનર મહેંદી…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા અંજાર, આદિપુર અને કિડાણા મધ્યે સીવણ માટેના નવા નિશુલ્ક સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો શરુ કરાયા

ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ હિન્દ ટ્રસ્ટ દ્વારા અંજાર શહેર ના મદીના નગર, આદિપુર ના કેશરનગર તથા ગામ કિડાણા…

નિવૃત મામલતદાર તરફથી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીને રૂપિયા ૧,૧૧,૧૧૧/- માતબાર દાન આપ્યું.

માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્યક્ષેત્રે નેત્રદીપક કાર્ય કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ…