પ્રત્યેક સનાતનીએ ગીતાજીનું દરરોજ અધ્યયન કરવું જોઈએ. – શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ

ભગવાન શ્રીકૃષ્ણ ની કર્મભૂમિ દ્વારકા માં ચાલી રહેલ ચતુર્માસ વ્રત અનુષ્ઠાનના દિવ્ય મહોત્સવમાં આજે પૂજ્ય જગતગુરુ…

માંડવીમાં ચાલતા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં સ્વામી આત્મસુખાનંદ સરસ્વતી નું સન્માન કરાયું.

બંદરીય માંડવી શહેરમાં હવેલી ચોકમાં આવેલા ચત્રભુજરાયના મંદિરમાં, પુરુષોત્તમ માસ નિમિત્તે સતત નવમાં વર્ષે તારીખ 18/07…

ભારત વિકાસ પરિષદ ના રાષ્ટ્રીય પ્રકલ્પ *ગુરુ વંદન છાત્ર અભિનંદન* ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મુંદરાનગર અને આજુબાજુ ના વિસ્તારોમાં ગુરુ પૂર્ણિમા તા. ૦૩/૦૭/૨૦૨૩ થી શરૂ કરી એક મહિના સુધીમાં કુલ…

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇ- FIR થી દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે આરોપીને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી સા.કુંડલા ટાઉન પોલીસ ટીમ

મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય,તેમજ નાયબ…