સાવરકુંડલા સેવાભેખધારી ડોકટર ગોસાઈની વિદાયથી ગોસ્વામી સમાજ અને સાવરકુંડલા તાલુકામાં શોકનો માહોલ.

સાવરકુંડલા, વિજપડી, જાફરાબાદ, જેસર, વંડામાં મેડકીલ ઓફિસરની સેવા તેમજ અનેક શિવમંદિરોનું નિમાર્ણ કરનારની વિદાયથી ગોસ્વામી સમાજને…

કચ્છ ના પ્રવેશદ્વાર ભચાઉ નગર માં આર્ચાય ભગવંત પરમ પૂજ્ય જૈનચાર્ય શ્રી કિતી ચંદ્ર સૂરીશ્વરજી મહારાજા તથા વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસની ભારે જમાવટ કરી છે

દરરોજ સવાર ના જીનાલય માં બહોળી સંખ્યામાં ભાવિકો જીનવાણી નું શ્રવણ કરી રહ્યા છે તથા હાલમાં…

શિક્ષણ એ તમામ સમસ્યાઓ સામે લડવાનો રામબાણ ઈલાજ છે. માંડવીમાં શ્રમજીવી પરિવારોના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરાયું

છેલ્લા 13 વર્ષથી વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યમાં થતાં પ્રેમલગ્નમાં વાલીઓ ની સંમતિ માટે રાજ્ય સરકાર દ્વારા નવા કાયદા બનાવવાના ના સંકેત ને આવકારી સમર્થન અપાયું

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને શુભેચ્છા પત્ર પાઠવતા અનુરોધ કરાયો છે કે આપણો…