અખિલ કચ્છ સૈયદ આલે રસુલ સમાજની દ્વિતીય સમૂહશાદીનાં આયોજન અંગેની બેઠક યોજાઈ.

તા. ૦૩/૦૨/૨૦૨૪નાં રોજ મેમણ જમાત ખાના ભુજ મધ્યે અખિલ કચ્છ સૈયદ આલે રસુલ સમાજ ની દ્વિતીય…

વહીવટી તંત્ર દ્વારા આઝાદી પૂર્વેની સુફીસંતો ની દરગાહો તેમજ ધાર્મિક મિલકતો ને નુકશાન પહોચાડવું અન્યાય સમાન : ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ

અંજાર, તા.૦૩/૦૩/૨૦૨૪ ઇત્તીહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ ગુજરાતના તમામ જીલ્લા કલેકટરો ને…

કારાઘોઘા મા હિરૂમાં પાર્ક ઉધ્યાનનુ ભૂમિપૂજન સહ અનેક કાર્યનું આયોજન

કારાઘોઘા ગામના પ્રવેશ દ્વારે શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત તથા શ્રી કારાઘોઘા બોચા જૂથ ગ્રામ પંચાયત ના…

ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અને એ-ડિવિઝન પોલિસ સ્ટેશન ની સંયુક્ત કામગીરી દ્વારા માનસિક અસ્વસ્થ યુવતીનું તેના પરિવાર સાથે થયુ મિલન

ભૂજ હમીરસર તળાવ બાજુ રહેતાં હોવાનું જણાવ્યા બાદ અંજારમાંથી યુવતીના માતા-પિતા મળી આવ્યા ગઈ તા:- ૦૨-૦૩-૨૦૨૪…

મુંદરામાં એસીબીનો સપાટો: રૂ. ૧ લાખની લાંચ લેતા બે કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ ઝડપાયા

ઈમ્પોર્ટેડ હેન્ડબેગના કન્ટેઈનરને ક્લિયરન્સ આપવાની અ વેજમાં ૧ લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીએ ઝડપી લીધા મુન્દ્રામા…

કચ્છી ભાષાને માન્યતા હેતુ નક્કર પ્રયત્નો જરૂરી :- જગદીશચંદ્ર છાયા ‘શ્રેયસ’

“કચ્છડો ખેલે ખલકમેં,જીં મહાસાગર મેં મચ્છ, જિત હિકડો કચ્છી જ વસે, ઉતે ડીંયાંડીં’ કચ્છ.” -દુલેરાય કારાણી…

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ખાતુન મુસ્લિમ મેરેજ બ્યુરો, અમદાવાદ ના સહયોગ થી કચ્છમાં ત્રીજી વખત ભુજ ખાતે પ્રથમ પસંદગી અને પરિચય મેળાનું આયોજન કરાયું જેમાં ૧૫૦ જરૂરતમંદો એ ભાગ લીધો.

અંજાર, તા.૨૬/૦૨/૨૦૨૪, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ખાતુન મુસ્લિમ મેરેજ બ્યુરો ના સહયોગ થી તા.૨૫/૦૨/૨૦૨૪ રવિવાર ના…

રાષ્ટ્રીય માનવ અધિકાર સુઘાર સંગઠન દ્વારા મુન્દ્રા મધ્યે જિલ્લા સ્તરિય કાર્યાલય ઉદ્ઘાટન

રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન દ્વારા આજે મુન્દ્રા મધ્યે જિલ્લા સ્તરિય કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલ જિલ્લા…

સોમવારથી અબડાસા તાલુકાના મોટી સિંધોડી નગરે નુતન જિનાલયની ભાગ્યોદયકારી પ્રભુ પ્રતિષ્ઠા પંચાન્હિકા જિનગુણ કલ્યાણોત્સવ અચલગચ્છાધિપતિની પાવન નિશ્રામાં ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.

  માંડવી તા. ૨૪/૦૨ અબડાસા તાલુકાના મોટી સિંધોડી નગરે નુતન જિનાલયની ભાગ્યોદયકારી પ્રભુ પ્રતિષ્ઠા પંચાન્હિકા જિનગુણ…

લોકપ્રિય અધિકારી ક્યારેય કડક ના હોઈ શકે અને કડક અધિકારી ક્યારેય લોકપ્રિય ના હોઈ શકે તે ખોટું હોઈ શકે

કોઈ સરકારી અધિકારી નિવૃત થાય અને તેમને લાગણીસભર શુભેચ્છા પાઠવવા ઘણા લોકો ઉમટે તેવું ભાગ્યે જ…