તારીખ 1-10-2023 રવિવારે નાં રોજ સુરત વેસુ મુકામે આયોજિત યુવા શિબિરમાં જીવનના મહત્વપૂર્ણ વિષયો પર પ્રવચન…
Category: Kutchh
મૂળ મેરાઉ (તા.માંડવી) કચ્છના પૂજ્ય ઉદયરત્નસાગર મ.સા.ની પાવન નિશ્રામાં મુલુંડમાં સોમવારે લબ્ધીકળશ માંડવીના માતૃશ્રી સુશીલાબેન કેશવલાલ મપારા ના નિવાસે વાજતે – ગાજતે આવશે.
ભાવીકોને આખો દિવસ દર્શન વંદન તથા ઉવ્વસગ્ગહરં જાપનો લાભ મળશે. મુળ મેરાઉ (તા. માંડવી) કચ્છના પૂજ્ય…
સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) અને દેવ ફાઉન્ડેશન દ્વારા મહિલા કારીગરો ની હસ્તકલા પ્રોડક્ટ નું પ્રદર્શન સહ વેચાણ
સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) ના સહયોગ થી દેવ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતનો સાંસ્ક્રુતિક કલા…
ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્ગારા શિક્ષણક્ષેત્રે ઓજસ ફેલાવનાર તારલા ઓનું સન્માન કરાયું
ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્નારા શિક્ષણ ક્ષેત્રે જે તારલાઓએ જેમણે નામના મેળવી હોય તેવા છાત્રોઓનો સન્માન…
જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે આજે બુધવારે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ની ૧૬૬ મી જન્મજયંતી ઉજવાઈ
જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે આજે તા ૦૪/૧૦ બુધવારના સવારે ૦૯:૧૫ કલાકે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા…
તપગચ્છ જૈન સંઘના કચ્છી જૈનાચાર્ય પૂર્ણચંદ્રસુરીશ્વરજી મ.સા એ 101 પુસ્તકો લખીને કચ્છનું ગૌરવ વધાર્યું.
કચ્છના જૈન અગ્રણી દિનેશભાઈ શાહને જૈનાચાર્યે મુંબઈમાં ચાર પુસ્તકો અર્પણ કરીને આશીર્વાદ પાઠવ્યા. માંડવી તા. ૦૪/૧૦…
સ્વચ્છતા અભિયાન અંતર્ગત મુંદરા ઓ.સી.સી.એલ. કંપની ના સ્ટાફ દ્વારા મુંદરા ના જેરામસર તળાવ માં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મુંદરા ના જેરામસર તળાવ માં ઓ.સી.સી.એલ. કંપની ના સ્ટાફ દ્વારા સફાઈ અભિયાન…
દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં એક તારીખ એક કલાક* *સૂત્ર સાથે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ની ઉપસ્થિતમાં* *મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો
દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી થવા મંત્રીશ્રીનું આહવાન જિલ્લાના…
રાષ્ટ્રીય પ્રકલ્પ “ભારત કો જાનો પ્રશ્નમંચ” નું આર્ટસ એન્ડ કોમર્સ મુંદરા મધ્યે ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું
ભારત વિકાસ પરિષદ નાં ત્રણ રાષ્ટ્રીય પ્રકલ્પો નું એક પ્રકલ્પ ” ભારત કો જાનો ” નું…
ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ના બેનર હેઠળ સેવાના કાયમી પ્રકલ્પ તરીકે મુંદરા ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ નિશુલ્ક બનાવી લોકો સુધી સેવા પહોંચાડવાની એક નવી સેવાકીય પહેલ શરૂ કરવામાં આવી
ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ના બેનર હેઠળ સરકારશ્રી ની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે…