ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઈન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી…
Year: 2024
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના કારાઘોઘા પાસે ૬૦૦ એકરમાં આકાર પામેલા એન્કરવાલા નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી
નંદીસરોવરમાં નવા નીરના વધામણાં કર્યા ભગવાન મહાવીર પશુ રક્ષાકેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ દ્વારા પર્યાવરણ તથા પશુઓના જતન…
માંડવીમાં ત્રિ દિવસીય દિક્ષા મહોત્સવ સોમવારે રંગેચંગે સંપન્ન થયો પુનાના આગમકુમાર બન્યા અર્હમયશવિજયજી મહારાજ સાહેબ જીવદયા તથા દિક્ષાના વિવિધ ચડાવામાં દાતાઓ મન મૂકી વરસ્યા
માંડવી, તા.૧૬/૦૭ માંડવીમાં ત્રિ દિવસીય દિક્ષા મહોત્સવ તા.૧૫-૭ ને સોમવારના રોજ જૈનપુરીમાં રંગેચંગે સંપન્ત થયો હતો.…