ચાતુર્માસ પરિવર્તન સાથે હૃદયમાં પણ પરિવર્તન કરી બારેમાસ યથાશક્તિ ધર્મ આરાધના કરવા ભાવિકોને સાધ્વીજી ભગવંતોની શીખ.

માંડવી તપગચ્છ જૈન સંઘમાં શત્રુંજય ભાવયાત્રા અને ચાતુર્માસ પરિવર્તનનો કાર્યક્રમ ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો. માંડવી તા.…

માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા દાતાના સહકારથી માંડવી શહેરની 18 સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને પહેલા ધોરણમાં અભ્યાસ કરતા કુલ 370 બાળકોને શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ સ્વેટર અને ટોપલા વિતરિત કરાયા.

માંડવી તા. ૦૮/૧૨ માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા દાતાશ્રીઓના સહકારથી માંડવી શહેરની તમામ…

શ્રી માધાપર જખબાઁતેરા સંધ ધ્વારા નવનિર્મિત થયેલ “કે.કે. શાહ ભોજનાલય” નું ઉદ્દઘાટન દાતાશ્રી અને સમાજના શ્રેષ્ઠીશ્રીઓના વરદ્ હસ્તે કરવામાં આવશે.

  ભુજ શહેરની સમીપે આવેલ માથાપર મુકામે કચ્છના અને કચ્છ બહાર વસ્તા લોકોની આસ્થા સ્થાન એવા…