ભુજ તાલુકા ના લોડાઇ ગામે મહેતા પરિવાર નાં કુળદેવી શ્રી જાસલ ભવાની માતાજી નાં મંદિર ની 20 મી વર્ષગાંઠ ધજા મોહત્સવ તારીખ 26-10-2023 નાં ગુરુવાર નાં યોજાશે

જેમાં હોમ હવન ધજા ની શોભાયાત્રા , મહા આરતી , ધ્વજ રોહણ તથા અન્ય ધાર્મિક કાર્યકમ…

માંડવીમાં 21મી ઓક્ટોબરને શનિવારના રોજ જનકલ્યાણ મેડિકલ સોસાયટી તેમજ સ્વ. કુસુમબેન કિરણકુમાર સંઘવી પરિવાર તરફથી જૈન બહેનો માટે સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન તથા જાગૃતિનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં પ્રખ્યાત ગાયનેક સર્જન ડો. ચાર્મીબેન પવાણી સેવા આપશે.

માંડવી તા. ૧૯/૧૦ માંડવીમાં 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે કાર્યરત જનકલ્યાણ મેડિકલ સોસાયટી તેમજ સ્વ. કુસુમબેન કિરણકુમાર…

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ ગોહિલ નું બુધવારે નિધન થતા સમગ્ર રાજ્યની સાથે કચ્છના પ્રાથમિક શિક્ષકોમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ

2001ના ગોજારા ભૂકંપ વખતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના તત્કાલીન પ્રમુખ દિલીપસિંહ ગોહિલે કચ્છના પ્રાથમિક શિક્ષકોને…