૭ર જિનાલય મહાતીર્થ તથા જય જિનેન્દ્ર ભકિત મંડળ આયોજીત માંડવી થી ૭૨ જિનાલય છ ગાઉ ભાવ પદયાત્રા ભકિતભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થઈ માંડવી થી ૧૬૨ ભાવિકો માંડવીથી ૭૨ જિનાલય પદયાત્રામાં જોડાયા.

માંડવી, તા. ૨૨ ૭ર જિનાલય મહાતીર્થ તથા શ્રી જય જિનેન્દ્ર ભકિત મંડળ માંડવી આયોજીત, માંડવી થી…

માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીની હોસ્પિટલના બાંધકામ ડેવલોપમેન્ટ માટે મૂળ ભુજપુરના પરંતુ હાલે અમેરિકા નિવાસીદાતા તરફથી રૂપિયા ૧,૦૦,૦૦,૦૦૦/- (એક કરોડ)ના માતબાર અનુદાનની જાહેરાત થઈ.

હોસ્પિટલની સતત 31 વર્ષથી ચાલતી આરોગ્યલક્ષી નેત્રદીપક કામગીરી થી પ્રભાવિત થઈ રૂપિયા એક કરોડના માતબાર અનુદાન…