ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવ્રુતિ નાબુદ કરવા…
Day: September 21, 2023
લીલીયા તાલુકાના ખેડુતો માટે સ્પેશિયલ આર્થિક પેકેજ આપવા બાબત મુખ્યમંત્રી ને રજૂઆત કરાઈ
લીલીયા તાલુકાના ખેડૂતોને આર્થિક પેકેજ આપવા બાબતે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરતા…
હરતી ફરતી મસ્તીની પાઠશાળા એટલે નિવૃત્તિમાં પ્રવૃત્ત ભુજના નિવૃત્ત શિક્ષક મદનભાઈ ઠક્કર.
અત્યાર સુધી કચ્છ જિલ્લાની કુલ 566 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં, સ્વખર્ચે નિ:શુલ્ક રીતે જ્ઞાનનો ખજાનો ઠાલવી…
માંડવીના તપગચ્છ જૈન સંઘે દિનેશભાઈ શાહનું સન્માન કર્યું.
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે પરમ પૂજ્ય સાધ્વીજી પુણ્યદર્શનાશ્રીજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં તાજેતરમાં…
અઠ્ઠાઇ તપના આરાધક જીતુભાઈ સંઘવી ને પારણું કરાવતા દિનેશભાઈ શાહ.
આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી આદિઠાણા ૪ની પાવન નિશ્રામાં માંડવીના જીતેન્દ્રભાઈ…
ઇન્દોરમાં કચ્છી જૈન સંતોની નિશ્રામાં પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વમાં રેકોર્ડ રૂપ ચડાવા બોલાયા તેમજ રેકોર્ડ રૂપ તપસ્યાઓ થઈ.
બધી બાબતોમાં 56 વર્ષનો રેકોર્ડ તોડી કચ્છી જૈન સંતોએ કચ્છ જિલ્લા તેમજ આઠ કોટી જૈન સંઘ…
દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય ગુરૂકુલમાં ચંદ્રયાન-૩ ની થીમ સાથે ગણેશ ઉત્સવ
દ્વારકાના શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય ગુરૂકુલમાં પણ આ વર્ષે ગણેશ ઉત્સવની વિશેષ ઊજવણી કરાઈ રહી છે જેમાં…