India9News https://india9news.com Breaking News | Latest News Mon, 19 May 2025 12:30:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 ડો બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન ભવન મધ્યે રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પલેક્ષ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા https://india9news.com/archives/13308 https://india9news.com/archives/13308#respond Mon, 19 May 2025 12:30:47 +0000 https://india9news.com/?p=13308 તા:- ૧૨/૦૫/૨૦૨૫ ના રોજ બુદ્ધ પૂર્ણિમા ના શુભ દિવસે રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પલેક્ષ દ્વારા ડો બાબા સાહેબ આંબેડકર ભવન ગાંધીધામ મધ્યે પ્રમુખશ્રી માલસીભાઇ ડી પરમાર દ્વારા તમામ…

The post ડો બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન ભવન મધ્યે રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પલેક્ષ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા first appeared on India9News.

]]>
તા:- ૧૨/૦૫/૨૦૨૫ ના રોજ બુદ્ધ પૂર્ણિમા ના શુભ દિવસે રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પલેક્ષ દ્વારા ડો બાબા સાહેબ આંબેડકર ભવન ગાંધીધામ મધ્યે પ્રમુખશ્રી માલસીભાઇ ડી પરમાર દ્વારા તમામ સમૂહ લગ્નમાં જોડાયેલા જોડકા ધર્મગુરુઓ સંત મહાન તો અને મહેમાનોનું પ્રવચન દ્વારા સ્વાગત કરવામાં આવેલ ચિત્રોડ ગુરુ ગાદી ત્રિકમ સાહેબ ની જગ્યા ના મહંત પરમ પૂજ્ય આત્મહંસ બાપુ ના સાનિધ્ય માં તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ જીલ્લા ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ના અધ્યક્ષ સ્થાને,સંતો મહંતો ધર્મગુરુઓ,સામાજિક આગેવાનો રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ માં ૨૦ જેટલા નવ યુગલો એ પ્રભુતા માં પગલાં પાડી લગ્ન જીવન ની શુભ શરૂઆત કરી હતી*

*કાર્યક્રમ ની શરૂઆત સંતો મહંતો ના આશિર્વચન થી કરવામાં આવી હતી સમૂહ લગ્ન સમિતિ દ્વારા પધારેલ સર્વે સંતો – મહંતો,સામાજિક- રાજકીય મહાનુભાવો,વાગડ પ્રાંત રાપર તાલુકા ના તમામ ગામના નાત ના આગેવાનો તેમજ આ સમૂહ લગ્ન ને સફળ બનાવવા માટે જેમને ૧ લાખ થી લઈ ને ૫૧૦૦ રૂપિયા સુધી નું દાન સ્વરૂપે જે સહયોગ આપેલ છે તેવા દાતા શ્રીઓ નું પુષ્પગુચ્છ,સન્માન પુષ્પ,શાલ ઓઢાડીને સન્માનિત કરીને આવકાર્યા હતા*

 

*સંત શ્રી ત્રિકમ સાહેબ જગ્યાંના મહંત શ્રી આત્મ હંસ બાપુ એ આશિર્વચન આપતા જણાવ્યું હતું કે સમૂહ લગ્ન થકી સમાજ માં લગ્ન પાછળ થતા ખોટા ખર્ચા બંધ થાય છે તો દરેક યુવાનો ને વ્યસન થી દૂર રહેવા અને શિક્ષણ માં સમાજ ખૂબ આગળ વધે તેમજ સમાજ માં વર્ષો થી ચાલી આવતી ઘૂઘંટ પ્રથા નાબૂદ થાય તે માટે ભાર મૂક્યો હતો અને નવ યુગલો ને આશીર્વાદ પાઠવતા સાથે દરેક કન્યાઓને પ્રતીક ભેટ સ્વરૂપે ચાંદી ની નોટ પ્રસાદી સ્વરૂપે અર્પણ કરી હતી*

 

*આ પ્રસંગે ચિત્રોડ જગ્યા ના મહંત આત્મહંસ સાહેબ,સાધ્વી રાજેશ્વરી માતાજી,રાજગર બાપુ,નીલેશ્વરી માતાજી,મંગલમ બુદ્ધિસ્ટ રામજીભાઈ માંગલિયા સાથે સંતો મહંતો ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા*

*સમારંભ ના મુખ્ય મહેમાન કચ્છ જીલ્લા ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સમૂહ લગ્ન જેવું ભગીરથ કાર્ય કરવા બદલ સમૂહ લગ્ન સમિતિ ની સમગ્ર ટીમ ને અભિનંદન સાથે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે સમૂહ લગ્ન થકી સમાજ એક તાતણે બંધાય છે તો સમૂહ લગ્ન માં પ્રભુતા માં પગલાં પાડતા દરેક નવ યુગલો ને શુભ લગ્ન જીવન ની શુભકામના પાઠવી હતી તો બીજી તરફ દરેક વાલીઓને રાજ્ય સરકાર ની યોજના કુંવર બાઈ નું મામેરૂ નો લાભ લેવા અપીલ કરી હતી વધુ માં જણાવ્યું હતું કે આવનાર સમય માં ગાંધીધામ મધ્યે ગુર્જર મેઘવાળ સમાજ ની સમાજવાડી બને તે માટે જરૂરી તમામ પ્રયાસો કરી જરૂરી સાધનિક કાગળો ત્યાર કરી સમૂહ લગ્ન સમિતિ ને ફાઇલ મોકલવા જણાવ્યું હતું અને તે માટે સાંસદ નિધી ભંડોળ માંથી જરૂરી ગ્રાન્ટ ફાળવવા પણ જાહેરાત કરી હતી*

 

*સમારંભ ના આમંત્રિત મહેમાનશ્રીઓ તમેજ પધારેલ રાજકીય મહાનુભાવોમાં રાપર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના સુપુત્ર શ્રી કુલદીપસિંહ જાડેજા, જીલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય,રાપર કોંગ્રેસ ના આગેવાન શ્રી ભચુભાઈ આરેઠીયા,ગુજરાત કામદાર સંગઠન ના ચેરમેન શ્રી ભરતભાઈ સોલંકી,સૌ આગેવાનો એ નવ દંપતીઓને તમેજ સમૂહ લગ્ન સમિતિની ટીમ ને આ ભગીરથ કાર્ય કરવા બદલ અભિનંદન સાથે શુભકામના પાઠવી હતી*

*રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા સમૂહ લગ્ન સમિતિ ને રૂપિયા ૫૧૦૦૦ નો સહયોગ આપેલ સાથે કચ્છ જીલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય દ્વારા પણ રૂપિયા ૫૧૦૦૦ નો સહયોગ આપેલ આ અવસરે મુંબઈ થી દરેક દીકરીઓને આશીર્વાદ આપવા પધારેલા ઉધોગપતિશ્રી અને રૂપિયા ૫૧૦૦૦ ના દાતા શ્રી ભચુભાઈ આરેઠિયા દ્વારા દરેક કન્યા ઓ ને ગિફ્ટ કીટ નું વિતરણ કરી દરેક દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા*

*રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પલેક્ષ ના પ્રમુખ માલશીભાઈ પરમારે તેમજ સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ શ્રી મોમાયાભાઈ ગોહિલે સમૂહ લગ્ન માં ખંભે થી ખંભો મિલાવી ને રાત દિવસ જોયા વગર મહેનત કરતા સમૂહ લગ્ન ની દરેક સમિતિના દરેક સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા અને સફળ આયોજન બદલ આ ટીમ ને બિરદાવી હતી

 

*કચ્છ જીલ્લા ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા,જીલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય,રાપર વિધાન સભાના ધારાસભ્ય શ્રી વીરેન્દ્ર જાડેજા ના સુપુત્ર અને ભચાઉ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપ સિંહ જાડેજા (રાજાભાઈ),ગુજરાત કે કે સી ના ચેરમેન ભરતભાઈ સોલંકી,કેપ્ટન સંતોષ કુમાર ડારોલકર,ગાંધીધામ તાલુકા પંચાયત ના સતા પક્ષ ના નેતા મીઠીબેન સોલંકી,ગાંધીધામ શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ પરમાર,મહામંત્રી મનોજભાઈ મૂલચંદાણી,રાપર નગર પાલિકા ના ઉપપ્રમુખ શ્રી બબીબેન સોલંકી,રાપર નગર પાલિકા ના કાઉન્સિલર શ્રી રસીલાબેન રમેશભાઈ ચાવડા (વતી રમેશભાઈ ચાવડા યુવા એડવોકેટ શ્રી) ગુજરાત પ્રદેશ મહેશ્વરી મેઘવાળ સમાજ ના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી,રાપર શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ રાઠોડ,પ્રાથળ મેઘવાળ સમાજના પ્રમુખ શ્રી મહેશભાઈ બગડા,અખિલ કચ્છ ગુર્જર મેઘવાળ સમાજ ના ઉપપ્રમુખ વીરાભાઇ સોલંકી, વાગડ ચોવીસી ગુર્જર મેઘવંશી સમાજ સુધારણા સંગઠન ના પ્રમુખ શ્રી મુકેશભાઈ પરમાર,ઉપપ્રમુખ શ્રી આંબાભાઈ મકવાણા,પૂર્વ પ્રમુખ શ્રી બી.એચ.ચાવડા,મુન્દ્રા નગરપાલિકા ના ચેરમેન હરિભાઈ ગોહિલ ,મંગાભાઈ ગોહિલ, ગાંધીધામ કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ જીવરાજભાઈ મહેશ્વરી,મેઘવાળ સમાજ ના આગેવાન ડાયાલાલ ગોહિલ,છગન ભાઈ ગરવા,નરેન્દ્રભાઇ સોલંકી,નાનજીભાઈ આર પરમાર,રામજીભાઈ પરમાર,મહાદેવભાઈ ઘેયડા,લક્ષ્મણભાઈ બી સોલંકી,જોગાભાઈ ગોહિલ, ઉપસ્થિત રહ્યા હતા*

 

*રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પલેક્ષ ના પ્રમુખ માલશીભાઈ પરમાર,ગાંધીધામ સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ મોમાંયાભાઇ ગોહિલ તેમજ તેમની સમગ્ર ટીમ રામજીભાઈ મૂછડિયા,પ્રવિણભાઇ વાઘેલા, અરજણભાઈ ધેયડા,કાંતિલાલ ચૌહાણ,રમેશભાઈ સોલંકી,પ્રવિણભાઇ રવાણી,કમલેશભાઈ ધવડ,રમેશભાઈ ધેયડા, મનજીભાઈ ગોહિલ,દિલીપભાઈ ભટી,શામજીભાઈ ગોહિલ,ભરતભાઈ ધેયડા, અમરતભાઈ પરમાર,આંબાભાઈ મેરિયા,ગાભાભાઈ ગોહિલ,દાદાભાઈ દાફડા, બાબુભાઈ ગોહિલ,મુકેશભાઈ સોલંકી,ખુમાણભાઇ સોલંકી,મહાદેવભાઈ સોલંકી,કાંતિભાઈ ડી સોલંકી,હીરાભાઈ સોલંકી,પરબતભાઇ સોલંકી,પાંચાભાઈ સોલંકી,કાંતિભાઈ એમ સોલંકી,વીરાભાઇ કે ગોહિલ, સંજય ભાઈ મૂછડિયા,શંભુભાઈ પરમાર,ધીરજ મૂછડિયા,વાલજીભાઈ સોલંકી,વશરામભાઇ સોલંકી,અમરશીભાઇ સોલંકી,તમાશીભાઈ સોલંકી,નથુભાઈ ગોહિલ,હરેશભાઈ ચૌહાણ,અમરતભાઈ બોરાના, દેવજીભાઈ મકવાણા,નરેશભાઈ પરમાર,લાલજીભાઈ સોલંકી,પરેશ રામજીભાઈ ગોહિલ,મોહનભાઈ ગોહિલ,નાનજીભાઈ આર પરમાર,હરેશભાઈ ગોહિલ,ડાયાભાઈ ગોહિલ,કિરણભાઈ બગડા, પાંચા ભાઈ ગોહિલ,ખુમાણ કે સોલંકી,હરખભાઈ પઢિયાર,કાંતિભાઈ જી પરમાર,ખુમાણભાઇ કે સોલંકી,મોંઘાભાઇ સોલંકી,મહેશભાઈ વાઘેલા,પંકજભાઈ પરમાર,વિનોદભાઈ પરમાર,શિવલાલ ગરવા,સવજીભાઈ પરમાર,નરેશ ધેયડા,પ્રેમ કુમાર ચૌહાણ, બાબુભાઈ ભટી,પરબત પરમાર,રાજુભાઈ બોરાના,રમેશભાઈ ગોહિલ,કમલેશ ભટી,કાનાભાઈ ભટી,રાજુભાઈ વાઘેલા,ભરતભાઈ વાઘેલા,છગનભાઈ મેરિયા,રણછોડભાઈ પરમાર,પુનાભાઈ ચાવડા,રમેશભાઈ મકવાણા,ધીરજભાઈ પરમાર,વશરામભાઇ ગોહિલ,ભીમજીભાઈ ચૌહાણ,મોહનભાઈ પરમાર, વરજંગ ભાઈ મેરિયા,કમલેશ ધેયડા,રણમલભાઇ ચૌહાણ,બાબુભાઈ બોરીચા,બાબુભાઈ પરમાર,શામજીભાઈ પરમાર,હિતેશ ગોહિલ,રાજુભાઈ પરમાર,દાનાભાઈ પરમાર,હસમુખ મૂછડિયા, બાબૂભાઈ બોરાના, ભચુભાઈ પરમાર,તેજાભાઇ પારેઘી,નમેરીભાઇ મૂછડિયા, રાયમલભાઈ મેરિયા,રામજીભાઈ પરમાર,પરબતભાઇ સોલંકી,જેમલભાઈ પરમાર,શામજીભાઈ સોલંકી,મહાદેવ ભાઈ પરમાર,રાહુલ ગોહિલ,રવજીભાઈ વાઘેલા,મુકેશ ચાવડા,ગણપતભાઇ ચૌહાણ, આણંદા ભાઈ સોલંકી,છગનભાઈ મેરિયા,દેવશીભાઈ ધવડ, ફકીરા ભાઈ દાફડા, દજાભાઈ મેરિયા,ઉપરોક્ત સમૂહ લગ્ન સમિતિ ના સભ્યોએ તેઓને સોંપેલ વિવિધ સમિતિ ઓની જવાબદારી ખૂબ જ સારી રીતે સંભાળી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ રવાણી, અમરતભાઈ પરમાર,મહેશભાઈ વાઘેલા,પંકજભાઈ પરમાર સાથે વિનોદભાઈ પરમાર એ કર્યું હતું તેવું રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પલેક્ષ ના પ્રમુખ માલશીભાઈ પરમાર તેમજ સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ મોમાયાભાઈ ગોહિલે જણાવ્યું હતું

 

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post ડો બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન ભવન મધ્યે રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ કોમ્પલેક્ષ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13308/feed 0
ઢબુકતા ઢોલ અને શરણાઇના સૂર વડે જ્યારે વડતાલના આંગણે આજે બાવીસ / બાવીસ નવ યુગલો જ્યારે લગ્ન માટે પ્રસ્થાન કર્યું ત્યારે હૈયા થી હૈયું એમને પોંખવા આતુર થઈને થનગની રહ્યું હતું. https://india9news.com/archives/13302 https://india9news.com/archives/13302#respond Tue, 25 Feb 2025 05:44:25 +0000 https://india9news.com/?p=13302   વાત છે શ્રી કરછ વાગડ સાત ચોવીસી સમાજનાં ૧૮ માં સમુહ લગ્નની વડતાલ ના પાદરે સાત ચોવીસી સમાજ આખો જ્યારે આનંદની પળોમાં ગરકાવ હતો ત્યારે હૈયામાં ઉમંગ અને ભીતર…

The post ઢબુકતા ઢોલ અને શરણાઇના સૂર વડે જ્યારે વડતાલના આંગણે આજે બાવીસ / બાવીસ નવ યુગલો જ્યારે લગ્ન માટે પ્રસ્થાન કર્યું ત્યારે હૈયા થી હૈયું એમને પોંખવા આતુર થઈને થનગની રહ્યું હતું. first appeared on India9News.

]]>
 

વાત છે શ્રી કરછ વાગડ સાત ચોવીસી સમાજનાં ૧૮ માં સમુહ લગ્નની વડતાલ ના પાદરે સાત ચોવીસી સમાજ આખો જ્યારે આનંદની પળોમાં ગરકાવ હતો ત્યારે હૈયામાં ઉમંગ અને ભીતર લાગણીની ભીનાશથી તમામ હૈયા તરબોળ હતા ત્યારે

પ્રથમ દિવસે સવારની નવકારશી બાદ વિશાળ સામીયાણા માં સાજન માજન અને સંગીત ની સુરાવલીઓ ના સંગાથે શ્રીફળ વિધિ સહુ ના મોં માં પેંડા ની મિઠાશ થી મધુર બનાવી રીંગ સેરેમની સાથે કેક કટિંગ કરી આનંદ ઉલ્લાસથી પુણૅ થઇ

બપોરે બરાબર ચાર વાગ્યે હલ્દી રસમ ની હળવી પળો માં હાસ્ય,રંગ,આનંદ, અને ફુલોની સુગંધ થી વાતાવરણ મધમધી ઉઠ્યું

સાંજ ના ચોવિહાર બાદ સહુ કપલ સજીધજી અને યોવન ના થનગનાટ સાથે સંગીત સંધ્યા માં વિન્ટેજ કાર થી ભવ્યાતિભવ્ય રાજાશાહી એન્ટ્રી કરી અને જાણે આખો સાત ચોવીસી સમાજ અહીં જ હાજર હોય એટલી વિશાળ સંખ્યામાં આપણા સમાજ ની જ યુવા સંગીતકાર મૈત્રી સંધવી અને તેની ટીમ ના સથવારે સુમધુર ગીતો થી દાંડીયા રાસ માં જોડાયા એ દ્રશ્ય અહીં હાજર સાથે યુ ટ્યુબ ઉપર હજારો ની સંખ્યામાં જોઈ સહુ એ આનંદ ની અનુભૂતિ માણી

બીજા દિવસે પરોઢે પ્રભાતીયા ના સુંદર ગાન સાથે વહેલી સવારે શુભ મુહૂર્તે

ગોર મહારાજ ના મંત્રોચ્ચાર સાથે મંડપારોપણ ની શુભ વિધિ સંપન્ન થઇ

*રુડા માંડવડા રોપાવો રુડા બાજોઠ સજાવો માણારાજ*

*માંડવડા મોતીડે વધાવો માણારાજ*

*રુડા માણેકથંભ રોપાવો માણારાજ*

*માણેકથંભ રુપલડે વધાવો માણારાજ*

ત્યાર બાદ જે ક્ષણ ની વરરાજા આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે તે વરધોડા ની શુભ શરૂઆત ૧૧ રજવાડી બગી માં બરાબર ટાઈમ મુજબ થઈ બેન્ડપાર્ટી અને નાસીક ઢોલ ના તાલે ૪૪/૪૪ પરીવારો સાજન માજન અને સમાજ ના સથવારે નું એ અદભુત દ્રશ્ય જોવું એ પણ એક લ્હાવો કહેવાય જે લોકો યુ ટ્યુબ ઉપર લાઇવ જોતાં હશે તેમને સમુહલગ્ન માં ના આવવા નો અફસોસ થયો હશે

ત્યારબાદ શાનદાર ભવ્યાતિભવ્ય એન્ટ્રી સાથે વર/ કન્યા લગ્ન મંડપમાં પધાર્યા અને એ ૨૨/૨૨ જોડલા નું એકસાથે પાણીગ્રહણ નું એ દ્રશ્ય જેમણે જોયું તે ધન્ય છે

ત્યાર બાદ આપણી પરંપરા મુજબ ઓતરવિધી અને ત્યારબાદ જે આખા સમુહલગ્ન નું હાર્દ કહેવાય તે દાતા પરીવાર તથા કાર્યકરો સાથે વર કન્યા ના સત્કાર સમારંભ યોજાયો

સો પ્રથમ આભાર તો માતબર આર્થિકબળ પુરું પાડનાર દાતા

પરીવારો નો કારણ કે દાતા પરીવારો ના સમાજ પ્રત્યેના લગાવ અને લાગણી ના કારણે જ આપણે આટલું મોટું કાર્ય સંપન્ન કરી શકીએ છીએ

મુખ્ય દાતા પરીવાર શ્રી માતુશ્રી સામુબેન ગોરધનભાઈ વોરા પરીવાર ભરુડીયા સુરત ની તો જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે તેમણે મુખ્ય દાતા નો લાભ તો લીધો જ પણ સાથે સાથે દરેક 22 સે 22 કપલ ને સુવર્ણ ચેન થી બહુમાન કરી સમાજ માં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે ખુબ ખુબ આભાર દાતા પરીવારો નો

જેમણે રાત દિવસ જોયા વગર લગભગ છેલ્લા 1 મહીના થી તો ખડે પગે કર્તવ્યતા થી આ કાર્ય સંપન્ન કર્યું છે તેવા કન્વીનર શ્રી સતીષભાઈ ગાંધી તથા તેમની આણંદ મંડળ ની ટીમ સાથે સહ કન્વીનર શ્રી નીલેશભાઈ કુબડીયા તથા અમદાવાદ મંડળ અને સહ કન્વીનર શ્રી ભાવીકભાઇ મહેતા સાથે તેમની લોડાઇ ની ટીમ ની જેટલી અનુમોદના, પ્રશંસા કરીએ તેટલી ઓછી જ છે સમુહલગ્ન કમીટીના ના સભ્યશ્રી ઓ તથા કારોબારી સભ્યો શ્રી સાથે નામી અનામી ધણા કાર્યકરો ના સહકાર વગર તો આટલું મોટું આ કામ પાર પાડવું શક્ય જ નથી તેમનો પણ ખૂબ ખૂબ ખૂબ આભાર

આજના ડીજીટલ યુગમાં આપણી જુની કેટ કેટલીય પરંપરા, રીત રીવાજો અને નિયમો ભુલાઈ ગયા છે ત્યારે જુની પરંપરા તથા નવું કાંઇક જોડી ને તે મુજબ થતાં લગ્નમાં સાત ચોવીસી સમાજની એકતા ના દશૅન થાય છે ફરી ફરી આપણા સમાજ ની આ એકતા તથા સાત ચોવીસી સમાજ ને વંદન ફરી ફરી એ નવયુગલો નું વિવાહિત જીવન નિરોગી બને અને સમાજ ના સુંદર કાર્યો કરી ખુબ ખુબ આગળ વધી સમાજ તથા કુટુંબ નું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ

ફરી ફરી સહુ કાર્યકર ગણે જે મહેનત કરી અમોને હુંફ પુરી પાડી છે તેમનો ખુબ ખુબ આભાર

બસ શકય એટલી વ્યવસ્થા આપવાની કોશિશ કરી છે છતાં પણ કોઈ ને અગવડ પડી હોય તો મિરછામિદુકકડમ

સારું થયું તે આપના સહકાર થી અને કોઈ અગવડ પડી હોય તો અમારી ક્ષતિ ગણશો

આ ઐતિહાસિક સમુહ લગ્નની સૌ દાતાઓ સૌ પરિવાર અને માનવ મેરામણ ઉમટી પડ્યા હતા અને આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા

નગરશેઠશ્રી સ્વરૂપ ચંદભાઈ અમુલખભાઈ શેઠ પ્રમુખશ્રી ધીરજભાઈ બાબુલાલ સંઘવી ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ જખસી મહેતા માનદ મંત્રીઅમૃતલાલ જેઠાલાલ ભાઈ. ધિરૂભાઇ મણીલાલ પુજ .વોરા સહ મંત્રી સહમંત્રી રમેશકુમાર જગજીવન કોઠારી ખજાનચી કિર્તીભાઈ ગોપાલજીભાઈ મહેતા ઉપરાંત

સમૂહ લગ્ન સમિતિ ના સતિષભાઈ અમૃતલાલ ગાંધી ભાવિકભાઈ અમૃતલાલ મહેતા નિલેશભાઈ હીરાલાલ કુબડીયા રાકેશભાઈ સંઘવી હાર્દિકભાઈ મહેન્દ્રભાઈ ગઢેચા બકુલભાઈ જયંતીલાલ કાંકરેચા કિશોરભાઈ બાદરલાલ મહેતા પંકજભાઈ વખત ચંદભાઈ પટવા રોહિતભાઈ દિનેશભાઈ મહેતા હસમુખભાઈ નાનાલાલ વોરા સુરેશભાઈ રતિલાલ ગઢેચા પ્રવીણભાઈ ચમનલાલ પારેખ જીતેન્દ્ર નાનાલાલ કોરડીયા અમરચંદભાઈ મહાદેવભાઇ ત્રેવાળીયા સંદીપભાઈ મણીલાલ દોશીતથા વિમલ કાંતિભાઈ મહેતા અરવિંદભાઈ ધનજીભાઈ મહેતાસહિતના ભારે જહે મત ઉઠાવી રવિભાઈ મણીલાલ પુજે ઉદબોધન મા સમાજ ની એકતા પર ભાર મુકયો હતોઆ લગ્ન ઉત્સવને 16 ચાંદ લગાવ્યા હતા સમાજના વડીલોએ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા મુન્દ્રાથી શ્રી તપગરછ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાતથા ભચાઉ થી મહેશભાઇ શાહની સંયુક્ત યાદીમાં જણાવવાયુ છે

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post ઢબુકતા ઢોલ અને શરણાઇના સૂર વડે જ્યારે વડતાલના આંગણે આજે બાવીસ / બાવીસ નવ યુગલો જ્યારે લગ્ન માટે પ્રસ્થાન કર્યું ત્યારે હૈયા થી હૈયું એમને પોંખવા આતુર થઈને થનગની રહ્યું હતું. first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13302/feed 0
અંજાર માં મુસ્લિમ સમાજ ની મિટિંગ યોજાઈ https://india9news.com/archives/13297 https://india9news.com/archives/13297#respond Wed, 08 Jan 2025 12:04:02 +0000 https://india9news.com/?p=13297 અંજાર માં કચ્છ ની પ્રથમ સાર્વજનિક સમાજવાડી નો થશે નવનિર્માણ અંજાર શહેર મુસ્લિમ સમાજ ની મિટિંગ માં સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ માટે જાહેર સમર્થન…. સમાજ નાં જરૂરતમંદો માટે આશીર્વાદરૂપ સાબિત…

The post અંજાર માં મુસ્લિમ સમાજ ની મિટિંગ યોજાઈ first appeared on India9News.

]]>
અંજાર માં કચ્છ ની પ્રથમ સાર્વજનિક સમાજવાડી નો થશે નવનિર્માણ

અંજાર શહેર મુસ્લિમ સમાજ ની મિટિંગ માં સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ માટે જાહેર સમર્થન….

સમાજ નાં જરૂરતમંદો માટે આશીર્વાદરૂપ સાબિત થશે..

અંજાર તા. ૦૬/૦૧/૨૦૨૫

અંજાર કુંભાર સમાજવાડી મધ્યે સમસ્ત અંજાર શહેર મુસ્લિમ સમાજ નાં આગેવાનો તેમજ દરેક સમાજ નાં અગ્રણીઓ , સક્રિય કાર્યકર્તાઓ , સમાજ સેવકો , સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ નાં આગેવાનો , તેમજ મુસ્લિમ ભાઈઓ ની બહોળી સંખ્યા માં મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

પીર ગરીબુલ્લાહ સાંઈ એન્ડ પીર સૈયદ ઝાહીદશાહ ઇનાયતુલ્લાહ શાહ વક્ફ ટ્રસ્ટ ની નવનિર્માણ થનાર સાર્વજનિક સમાજવાડી બાબતે મિટિંગ બોલાવવા માં આવેલ. જે મિટિંગ ની શરૂઆત કુરઆને શરીફ ની તીલાવત થી કરવામાં આવી હતી. તીલાવતે કુરઆન મૌલાના રિયાશતઅલી કાદરી સાહેબે કરી હતી. ત્યારબાદ કાર્યક્રમ ને આગળ વધારતા ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત તેમજ મિટિંગ બોલાવા બાબતે ચર્ચા પીર સૈયદ લતીફશા બાપુ (સીનુગ્રા વાળા) એ કરી હતી.

 

ત્યારબાદ સર્ક્યુલર મુજબ નાં એજન્ડાઓ મુજબ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સદરહુ વક્ફ ટ્રસ્ટ નાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પીર સૈયદ કૌશરઅલીશાહ હાજીમખદુ્મઅલી બાપુ એ સદરહુ વક્ફ ટ્રસ્ટ નાં અત્યાર સુધી નાં ઓડિટ રિપોર્ટો રજૂ કરી ટ્રસ્ટ નાં હિસાબ કિતાબ સંદર્ભે ચર્ચા કરી હતી..

 

ભૂતપૂર્વ મેનેજીંગ ટ્રસ્ટીશ્રી સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશાહ બાપુ (ર.અ.) ની સદરહુ વક્ફ ટ્રસ્ટ તેમજ સર્વે સમાજ બાબતે ની ખિદમત (સેવાઓ) ને યાદ કરી હાજર સર્વે ભાઈઓ એ ખીરાજે અકીદત પેશ કરી હતી.

 

સદરહુ વક્ફ ટ્રસ્ટ સંચાલિત ફૈઝે પંજતન સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ તેમજ પાયાવિધિ બાબતે અને સમાજવાડી નાં નિર્માણ માં અંદાજિત ખર્ચ પ્રમાણે ફંડ તેમજ ડોનેશન ભંડોર ભેગો કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. સદરહુ વક્ફ ટ્રસ્ટ થકી સમાજ માં વધુ માં વધુ સેવાકીય કાર્ય થાય તે માટે ટ્રસ્ટ નાં નેજા હેઠળ નવી સમિતિ ની રચના બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ઉપરોક્ત તમામ ચર્ચા વિચારણા બાદ ઉપસ્થિત તમામ ભાઈઓ ની સર્વે સમંતિ એ વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કુંભાર સમાજ નાં અગ્રણી હનીફભાઈ કુંભાર એ સમાજ માટે સાર્વજનિક સમાજવાડી કેટલી હદે જરૂરી છે તે બાબતે પોતાના મંતવ્ય રજૂ કરી કુંભાર સમાજ દ્વારા જાહેર સમર્થન આપ્યું હતું.

એડવોકેટ ગુલામભાઈ શેખ એ શેખ સમાજ વતી જાહેર સમર્થન આપતાં જણાવ્યું હતું , કે જયારે પણ આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય છે તો અઘવળતા નો સામનો કરવો પડે છે , પરંતુ આ સાર્વજનિક સમાજવાડી નાં નિર્માણ થી સર્વે સમાજ ને આ સાર્વજનિક સમાજવાડી આશિર્વાદરૂપ સાબિત થશે.

ખત્રી સમાજ નાં અગ્રણી હાજીસફીભાઈ ખત્રી એ જણાવ્યું હતું કે , તેમનો સમાજ હંમેશા તન , મન અને ધન થી હંમેશા આવા નેક કાર્ય માં આગળ રહ્યું છે. અને આ સાર્વજનિક સમાજવાડી નાં પાયા માં પણ તેમનું મહત્વપૂર્વ યોગદાન રહેશે અને તેમણે તેમના સમાજ વતી સાર્વજનિક સમાજવાડી માટે જાહેર સમર્થન આપ્યું હતું.

લોહાર સમાજ નાં પ્રમુખ હાજી અબ્દુલ અઝીઝભાઈ એ સમાજ વતી જાહેર સમર્થન આપતાં જણાવ્યું હતું , કે આ સાર્વજનિક સમાજવાડી નો નિર્માણ બધા સમાજ ને સાથે મળી ને કરવા અપીલ કરી હતી.

સિનિયર એડવોકેટ અને કાનૂની સલાહકાર શ્રી ઈકબાલભાઈ દેદા એ જણાવ્યું હતું કે , સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ માટે દરેકે દરેક વ્યક્તિ એ પોતાની યથાશક્તિ મુજબ સહયોગ આપવો જોઈએ.

અંજાર શહેર મુસ્લિમ હિતરક્ષક સમિતિ નાં પ્રમુખ હાજીભચલશા શેખ એ પોતાના ઉદબોધન માં જણાવ્યું હતું કે , અંજાર શહેર માં રહેલી વક્ફ મિલ્કતો ની જાળવણી સાથે તે મિલ્કતો નાં નવનિર્માણ માટે આગળ આવવું જોઈએ.

રાયમા યુથ સર્કલ નાં પ્રમુખશ્રી સલીમભાઈ રાયમા એ જણાવ્યું હતું કે , સમાજ માટે સાર્વજનિક સમાજવાડી ની ખાસ જરૂર છે. તથા જરૂરતમંદો ને સાર્વજનિક સમાજવાડી નિઃશુલ્ક મલે તેવી અપીલ કરી હતી..

બાયડ સમાજ નાં અગ્રણી રજાકભાઈ બાયડ (પટેલ) અને યુવા આગેવાન વસીમ હોથી નાં જણાવ્યા મુજબ આ સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ થી જરૂરતમંદો ને ખુબ જ રાહત મળશે. અને આ સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ માટે બાયડ સમાજ હંમેશા તત્પર રહેશે.

કાર્યક્રમ નાં અધ્યક્ષસ્થાને થી ટ્રસ્ટ નાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી તથા કોમીએકતા નાં પ્રતીક પીર સૈયદ કૌશરઅલીશાહ હાજીમખદુમઅલી બાપુ એ જણાવ્યું હતું કે , આ સાર્વજનિક સમાજવાડી નો નવનિર્માણ સમસ્ત સમાજો માટે લાભદાયી નીવડશે. આ સાર્વજનિક સમાજવાડી સમાજ નાં આગેવાનો નાં માર્ગદર્શન મુજબ રાહતદરે આપવામાં આવશે. વધુ માં બાપુ એ જણાવ્યું હતું કે , આ સમાજવાડી ની આવક તેમજ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ બાળકો તેમજ યુવાઓ ને અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ મિટિંગ માં સૈયદ અયુબઅલી હૈદરશાહ , પીર સૈયદ અસગરહુસૈન હાજીમખદુમઅલી બાપુ , સૈયદ મોહસીનઅલી હૈદરશાહ , સૈયદ મકબુલહુસૈન મુતલબશાહ , હાજીઆધમભાઈ બાયડ , મેમણ હાજીદાઉદભાઈ સાંગાણી , હાજી જુસબ લોઢીયા , મેમણ દાઉદ અબ્દુલ લતીફ , રમજુભાઈ રાયમા , હાજીકાસમભાઈ આરબ , હાજીઉંમરભાઈ સુમરા , મૌલાના ઉંમર સાહેબ , હાજીસતારભાઈ ખત્રી , હાજી રમજુખાન જમાલખાન , હાજીમોહમ્મદહુસૈન ખત્રી , ઉંમરભાઈ જીએજા પટેલ , સુમરા હુસૈન ભચુ , મામદ જત , મજીદ રાયમા , મુસ્તાક બુખારી , શબ્બીરભાઈ સુમરા , શાહીદ સુમરા , સુલતાન સુમરા , એડવોકેટ ઇમ્તિયાઝ બાયડ , એડવોકેટ જાવેદભાઈ બાયડ , એડવોકેટ ઈમરાન રાજા , ડો. અલ્તાફભાઈ મેમણ , ડો. અમીન બાયડ , ડો. આદિલ બાયડ , ડો. એ.જે.સોલંકી , ડો. ઈમરાન બાયડ , મૌલાના મુબારક જત , મામ ત્રાયા , નજીરભાઈ ખત્રી , દાઉદ સમેંજા , અબ્દુલ ત્રાયા , સિદ્ધિક કુંભાર , આરીફ કુંભાર , અસલમ કુંભાર , નિઝામ કુંભાર , વસીમ હોથી , ગની સમા , રફીક કુંભાર , જત ફકીરમામદ , જુમ્મા અનવર જરીયા , જત યાકુબ જુમ્મા , અલ્તાફ ખલીફા , અબ્દુલખાન પઠાણ , મામદ સુમરા , ફારૂકમેમણ , ઇમ્તિયાઝ મેમણ , હાજી અલી મેમણ , લતીફ મેમણ , સલીમ. એફ. રાયમા , મોહમ્મદ હુસૈન રાયમા , ઓસમાણભાઈ રાયમા , ઇમ્તિયાઝ રાયમા , મોહમ્મદભાઈ જત , ઝહીરભાઈ રાયમા , જુસબભાઈ બાયડ , સલીમ લિયાકત બાયડ , હાફિઝ અનીશ મંધરા , હાફિક્સ સલમાન રાયમા , યાસીન શેખ , યમન શેખ , ઈબ્રાહીમ શેખ , શબ્બીર રાયમા , અનવર જત, સલમાન કુરેશી , ઈર્શાદ સુમરા , એજાજ ધોબી , આદિલ ખત્રી , શરીફ શેખ , ખત્રી અબ્દુલકાદીર , લોહાર અબ્દુલ કરીમ , નુરમામદ શેખ , જાવેદ બાયડ , કાસમભાઈ રાયમા (છોટુ શેઠ ) તથા અન્ય મુસ્લિમ સમાજ નાં ભાઈઓ બહોળીસંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન અને આભારવિધિ પીર સૈયદ લતીફશાહ બાપુ (સીનુગ્રા વાળા) એ કર્યું હતું.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા.

The post અંજાર માં મુસ્લિમ સમાજ ની મિટિંગ યોજાઈ first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13297/feed 0
માંડવીમાં રવિવારે યોજાયેલા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનો લાભ લેતા 202 દર્દીઓ. https://india9news.com/archives/13293 https://india9news.com/archives/13293#respond Thu, 19 Sep 2024 12:58:30 +0000 https://india9news.com/?p=13293 દવાઓ, એક્સ રે, ઇ.સી.જી. અને આર.બી.એસ.ની નિઃશુલ્ક સેવા કરાઈ. ઓપરેશન લાયક દર્દીઓના આયુષ હોસ્પિટલ ભુજમાં ઓપરેશનો પણ નિઃશુલ્ક કરી અપાશે. કેમ્પમાં વતન પ્રેમી દાતાએ સંસ્થાને રૂપિયા 1,11, 111/- જેવી માતબર…

The post માંડવીમાં રવિવારે યોજાયેલા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનો લાભ લેતા 202 દર્દીઓ. first appeared on India9News.

]]>
દવાઓ, એક્સ રે, ઇ.સી.જી. અને આર.બી.એસ.ની નિઃશુલ્ક સેવા કરાઈ.

ઓપરેશન લાયક દર્દીઓના આયુષ હોસ્પિટલ ભુજમાં ઓપરેશનો પણ નિઃશુલ્ક કરી અપાશે.

કેમ્પમાં વતન પ્રેમી દાતાએ સંસ્થાને રૂપિયા 1,11, 111/- જેવી માતબર દાનની જાહેરાત કરાઈ.

આયુષ હોસ્પિટલ ભુજ અને માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીનું સંયુક્ત આયોજન.

માંડવી બંદરીય માંડવી શહેરમાં માંડવી-ભુજ હાઇવે પર આવેલી જનકલ્યાણ મેડિકલ હોસ્પિટલમાં તા.15/9 ને રવિવારના રોજ આયુષ હોસ્પિટલ ભુજ અને માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો.

જનકલ્યાણ મેડિકલ હોસ્પિટલના પરિસરમાં નવકાર મહામંત્રના સ્મરણથી કેમ્પનો શુભારંભ થયા બાદ જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ શ્રી કિરણકુમાર વાડીલાલ સંઘવીએ દીપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મુકતા સૌને આવકારીને જણાવ્યું હતું કે કેન્સર એટલે કેન્સર નહીં, વહેલું નિદાન આપે જીવત દાન તેમણે વધુમાં જણાવ્યું હતું કે 32 વર્ષથી કાર્યરત આ હોસ્પિટલમાં છેલ્લા દસ વર્ષથી બધા રોગોનું નિદાન અને સારવાર અહીં અત્યંત રાહતદરે કરવામાં આવે છે. ડાયાલીસીસ સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવે છે. જ્યારે દવાઓ 50% (પચાસ ટકા) રાહત ભાવે આપવામાં આવે છે. તેમણે આવનારા દિવસોમાં દર્દીઓને વધુ સેવા કરવાની નેમ વ્યક્ત કરવામાં આવે છે.

આયુષ હોસ્પિટલ ભુજના ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ ડૉ. ઉપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વહેલું નિદાન જરૂરી છે. નિદાન પછી જ સારવાર કરી શકાય છે. તેમણે માંડવીની જનકલ્યાણ હોસ્પિટલના ટ્રસ્ટીઓને અભિનંદન આપી, હોસ્પિટલ દ્વારા ૩૨ વર્ષથી કરાતી સેવાને બિરદાવીને વધુમાં જણાવ્યું હતું કે, હવેથી દર અઠવાડિયે અમારી આયુષ હોસ્પિટલના ડૉક્ટરો માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં સેવા માટે આવશે. તેવી જાહેરાત કરી હોવાનું જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ટ્રસ્ટી તથા પ્રવક્તા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.

આ કેમ્પમાં મૂળ મોટી રાયણના પરંતુ હાલમાં મુંબઈ રહેતા વતન પ્રેમી દાતા મીનાક્ષીબેન લલીતભાઈ છેડા તરફથી માંડવીની આ સંસ્થાને રૂપિયા 1,11,111(એક લાખ અગિયાર હજાર એક સો અગિયાર)નું માતબર દાન આપવાની જાહેરાત સંસ્થાના મંત્રી શ્રી અરવિંદભાઈ શાહે કરી હતી.

આ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં ડૉ. જેનીલ પટેલ (કાર્ડીયોલોજી), ડૉ. હિતેશ ભાલ્યા (ન્યુરો સર્જરી), ડૉ. સચીન મિસાળ (ન્યુરો સર્જરી), ડૉ. ઉપેન્દ્રસિંહ વાઘેલા (ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ), ડૉ. આર્શ રાઠોડ (ગોઠણ તથા થાપાના નિષ્ણાંત), ડૉ. શ્યામ ત્રિવેદી (જનરલ સર્જરી), ડૉ. ખુશ્બુ ચાંગાણી (મેકસીલો ફેશિયલ સર્જન), ડૉ. નૈનેશ શાહ (ફિઝિશિયન), ડૉ. જીનલ આથા (ફિઝિયોથેરાપિસ્ટ), ડૉ. દીજ્ઞા પટેલ (ડેન્ટલ સર્જન), ડૉ. ભૂમિત માલી (મેડિકલ ઓફિસર) એ દર્દીઓનો નિદાન કરીને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. આ કેમ્પમાં માંડવી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કુલ 202 દર્દીઓએ લાભ લીધો હતો. કુલ 41 વ્યક્તિઓના આયુષ્યમાન કાર્ડ નિશુલ્ક બનાવી આપવામાં આવ્યા હતા.

ઓપરેશન લાયક અને આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓના ઓપરેશનો આયુષ હોસ્પિટલ-ભુજમાં કરી અપાશે. કેમ્પમાં દર્દીઓને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. એક્સરે અને કાર્ડિયોગ્રામ પણ નિઃશુલ્ક કાઢી આપવામાં આવ્યા હતા. લોહીની RBS તપાસ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવી હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપ-પ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, પ્રવક્તા દિનેશભાઈ શાહ, સલાહકાર અને નિવૃત્ત સનદી અધિકારી શ્રી વી. કે. સોલંકી, માનદસભ્ય કિશોરભાઈ શાહ, સંસ્થાના એડમીન વિજયભાઈ કેનિયા વગેરેના હસ્તે કેમ્પમાં સેવા આપનાર ડૉક્ટરો અને મંચસ્થ એડવોકેટ લલીતભાઈ છેડા (મુંબઈ)નું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી મહેશભાઈ કંસારાએ કરેલ હતું. જ્યારે ખજાનચી નિશાંતભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું.

આ કેમ્પમાં લલિતભાઈ છેડા (મોટી રાયણ-મુંબઈ) કાંતિલાલ ગડા અને ભાઈલાલ ગાલા (મોટી રાયણ) ઉપસ્થિત રહ્યાં હતાં. આ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, શ્રી વી. કે. સોલંકી અને દિનેશભાઈ શાહ માનદ્ સભ્યો, કિશોરભાઈ શાહ અને નીરવભાઈ શાહ, સંસ્થાના એડમીન વિજયભાઈ કેનિયા અને હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post માંડવીમાં રવિવારે યોજાયેલા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનો લાભ લેતા 202 દર્દીઓ. first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13293/feed 0
રાષ્ટ્રીય પ્રકલ્પ ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધા બાળકોના બૌધિક વિકાસ સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે ની સમજ પૂરી પાડતું પ્રશ્નમંચ.. https://india9news.com/archives/13289 https://india9news.com/archives/13289#respond Tue, 17 Sep 2024 08:03:44 +0000 https://india9news.com/?p=13289   ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ અંતર્ગત *”ભારત કો જાનો”* પ્રશ્નમંચ ના માધ્યમથી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે ની સમજણ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે અને તેમના…

The post રાષ્ટ્રીય પ્રકલ્પ ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધા બાળકોના બૌધિક વિકાસ સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે ની સમજ પૂરી પાડતું પ્રશ્નમંચ.. first appeared on India9News.

]]>
 

ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ અંતર્ગત *”ભારત કો જાનો”* પ્રશ્નમંચ ના માધ્યમથી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે ની સમજણ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે અને તેમના બૌધિક વિકાસ માટે દર વર્ષે આ પ્રકલ્પનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે પણ ખુબ ઉત્સાહ સાથે આ પ્રકલ્પ માં બાળકો જોડાયા હતા અને આયોજન સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ મધ્યે તા. ૧૪/૦૯/૨૦૨૪ ના સાંજે 04.00 વાગ્યે યોજવામાં આવ્યું હતું.

આ પ્રકલ્પનું શુભારંભ સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય પધારેલા મહેમાનો શ્રી કિશોરસિંહ ચુડાસમા (મુંદરા તાલુકા સંઘચાલકજી), શ્રી અજયભાઈ પરમાર(શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા), શ્રી પંકજભાઈ પ્રજાપતિ(શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા), ફાધર જેમ્સ(સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ), શ્રી દિપેનભાઈ પંડ્યા(પ્રાંત પ્રમુખ, કચ્છ-સૌરાષ્ટ્ર પ્રાંત), શ્રી જયરાજભાઈ જાડેજા(ભારત કો જાનો સંયોજક, કચ્છ -સૌરાષ્ટ્ર પ્રાંત), શ્રી પરાગભાઇ સોમપુરા (પ્રમુખશ્રી મુંદરા શાખા), શ્રી સ્નેહલભાઈ વ્યાસ(ઉપપ્રમુખ), શ્રી રાજેન્દ્રભાઈ કુબાવત(ઉપપ્રમુખ), શ્રી કેતનભાઈ પ્રજાપતિ(મંત્રી મુંદરા શાખા), શ્રી નવીનભાઈ(અરિહંત ગ્રુપ), શ્રી નિર્મલસિંહ પરમાર ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે સાથે નારાયણ સ્તોત્ર શ્રી ઋષિરાજ સ્કૂલ ભુજપુર ના બાલિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

સંસ્થાના આમંત્રણ ને માન આપી પધારેલા સૌ મહેમાનો નું સંસ્થા વતી સાબ્દિક સ્વાગત સંસ્થા ના પ્રમુખ શ્રી પરાગભાઈ સોમપુરા દ્વારા કરવામાં આવેલ સાથે સાથે સંસ્થાનો પરિચય શ્રી ભુષણભાઈ ભટ્ટ અને પ્રસંગ પરિચય શ્રી સ્નેહલભાઈ વ્યાસ દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી.

આ સ્પર્ધામાં પ્રાથમિક અને માધ્યમિક મળી કુલે ૧૮ શાળા ના ૧૪૪૭ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને ૧૭ જેટલા આચાર્યશ્રીઓ નો સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા બનનાર પ્રાથમિક શાળાઓ માં પ્રથમ ક્રમાંકે ઋષીરાજ સ્કૂલ ભુજપુર, દ્વિતીય ક્રમાંકે પર્લ સ્કૂલ, તૃતીય ક્રમાંકે ઋષીરાજ સ્કૂલ મુંદરા રહી હતી જ્યારે માધ્યમિક શાળાઓ માં પ્રથમ ક્રમાંક ગાંધી વિદ્યાલય પત્રી, દ્વિતીય ક્રમાંકે પર્લ સ્કૂલ, તૃતીય ક્રમાંકે અદાણી પબ્લિક સ્કૂલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

સમગ્ર સ્પર્ધા ના ક્વિઝ માસ્ટર તરીકે ની સુંદર ભૂમિકા શેફાલીબેન સોમપુરા અને હિરલબેન દહીંસરિયા, કલોક માસ્ટર નેહાબેન મહેતા એ સાથે મળીને ભજવી હતી. અને ભારત કો જાનો સ્પર્ધામાં સહ સંયોજક ની ભૂમિકામાં જેમને ખુબ બારીકાઇ સાથે કાર્ય કર્યું છે એવા હેતલબેન ઉમરાણીયા જેમણે સ્પર્ધામાં બોર્ડ પર સ્પર્ધક ટીમ ની માર્કિંગ થિયરી મુજબ ની ખુબ સરસ જવાબદારી પૂર્ણ કરી હતી.

કાર્યક્રમ ના અતિથિ વિશેષ તરીકે અંજાર થી કચ્છ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ શ્રી દીપેનભાઈ પંડ્યા અને ભારત કો જાનો ના સંયોજક શ્રી જયદીપભાઈ જાડેજા પધાર્યા હતા જેમના વક્તવ્ય બાદ સૌ વિજેતા ટીમો ને સંસ્થા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમ ના સ્પોન્સર તરીકે અરિહંત ગ્રુપ ના નવીનભાઈ મહેતા અને નિર્મલસિંહ પરમાર રહ્યા હતા. જેમનું સન્માન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.

કોઈ પણ કાર્યક્રમ નું આધાર કાર્યક્રમ ના સંચાલન પર આધારિત હોય છે ત્યારે મમતાબેન શાહ દ્વારા સોનામાં સુગંધ ભળે તેવું સંચાલન કરી સૌ ને આ સ્પર્ધાકિય કાર્યક્રમ નિહાળવા માટે મંત્રમુગ્ધ કર્યા હતા. અને કાર્યક્રમ ને અંતે રાજેન્દ્રભાઈ કુબાવત દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રકલ્પના સંયોજક શ્રી રાજેશભાઈ ઠક્કર અને સહ સંયોજક હેતલબેન ઉમરાણીયા રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી પરાગભાઇ સોમપુરા, મંત્રી શ્રી કેતનભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી સ્નેહલભાઈ વ્યાસ, રાજેન્દ્રભાઈ કુબાવત, ભુષણભાઇ ભટ્ટ, મનોજભાઈ પરમાર, મંજૂલભાઈ ભટ્ટ, નીરજભાઈ મહેતા, ડો. મયુરભાઈ પટેલ, તુષારભાઈ શાહ, ડો. નિલેશભાઈ પટેલ, રાજેશભાઈ ચોહાણ, હિરેનભાઈ મહેતા, પ્રવિણભાઇ પટેલ, મહિલા સંયોજિકા પ્રિયંકાબેન પ્રજાપતિ, ડો. પૂજાબેન જોષી, જીજ્ઞાબેન રાવલ, સુરુચિબેન મોડ, આરતીબેન ભટ્ટ, જાગૃતિબેન પટેલ, હિરલબેન રાવ, આશાબેન ચાવડા, હેતલબેન પરમાર, જયશ્રીબેન સોની, આશાબેન ભટ્ટ, મનીષાબેન પટેલ, હેતલબેન પટેલ સૌ ઉપસ્થિત રહી જુદી જુદી જવાબદારી નિભાવી કાર્ય સફળ બનાવવા મદદરૂપ થયા હતા. એવું મુંદરા શાખા ના પ્રસાર પ્રચાર સંયોજક કપિલભાઈ વ્યાસ ની યાદીમાં જણાવાયું હતું.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post રાષ્ટ્રીય પ્રકલ્પ ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધા બાળકોના બૌધિક વિકાસ સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે ની સમજ પૂરી પાડતું પ્રશ્નમંચ.. first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13289/feed 0
05/09/24 https://india9news.com/archives/13284 https://india9news.com/archives/13284#respond Wed, 11 Sep 2024 16:10:08 +0000 https://india9news.com/?p=13284

The post 05/09/24 first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13284/feed 0
29/08/24 https://india9news.com/archives/13278 https://india9news.com/archives/13278#respond Wed, 11 Sep 2024 16:06:41 +0000 https://india9news.com/?p=13278

The post 29/08/24 first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13278/feed 0
પશ્રિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ પરિવાર દ્વારા પ્રથમ વખત સરસ્વતી સન્માન અને પ્રંશનીય કામગીરી કરનાર હોમગાર્ડ્ઝ નું સન્માન કરાયું https://india9news.com/archives/13263 https://india9news.com/archives/13263#respond Sat, 24 Aug 2024 04:56:44 +0000 https://india9news.com/?p=13263 ભુજ :- ગુજરાત હોમગાર્ડ્ઝ ના ડિજીપી (I.P.S.) મનોજ અગ્રવાલ તેમજ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડા સહિત ના અધિકારી અગેવાનો રહ્યા ઉપસ્થિત ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત હોમગાર્ડ્ઝ પરિવારમાં સરસ્વતી સન્માન અને…

The post પશ્રિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ પરિવાર દ્વારા પ્રથમ વખત સરસ્વતી સન્માન અને પ્રંશનીય કામગીરી કરનાર હોમગાર્ડ્ઝ નું સન્માન કરાયું first appeared on India9News.

]]>
ભુજ :- ગુજરાત હોમગાર્ડ્ઝ ના ડિજીપી (I.P.S.) મનોજ અગ્રવાલ તેમજ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડા સહિત ના અધિકારી અગેવાનો રહ્યા ઉપસ્થિત ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત હોમગાર્ડ્ઝ પરિવારમાં સરસ્વતી સન્માન અને શ્રેષ્ઠ અને સુંદર કામગીરી કરનાર હોમગાર્ડઝ સભ્યોના સનમાન કાર્યક્રમ નું આયોજન ભુજના ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતુ.

જેમા ધોરણ ૦૧ થી ડિગ્રી સુધીના વિધાર્થીઓને મોમેન્ટો તેમજ પ્રશંશનીય પત્રો મેહમાનોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

શરૂઆતમાં પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ મનિષ બારોટ દ્વારા મહેમાનો સહિત ના સૌને આવકાર અપાયો હતો અને કાર્યક્રમનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ સંગીત સંધ્યા તેજદાન ગઠવી અને અક્ષય જાની સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંગીતના તાલે હોમગાર્ડઝ સભ્યો ઝુમી ઉઠીયા હતા આ કાર્યક્રમમાં દિક્ષિત મહારાજએ લોકોને હાસ્ય પિરસ્યું. ત્યારબાદ મહેમાનો ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. ત્યારબાદ સ્વાગત કાર્યક્રમમાં ડિજીપી (I.P.S.) મનોજ અગ્રવાલ નું શાલ, મોમેન્ટો આપી પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ મનિષ બારોટે આપી સન્માનિત કર્યા હતા જ્યારે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા ને પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ મનિષ બારોટ તેમજ ભુજ ઓફિસર કમાન્ડીંગ વારિષ પટણી અને ગૌરાંગ જોષી દ્વારા શાલ,પાઘડી અને મોમેન્ટો આપી સનમાન કરાયું હતું તેમજ ઉપસ્થિત મેહમાનોને શાલ તેમજ મોમેન્ટો આપી દરેક યુનિટ ના ઓફિસર કમાન્ડીંગ દ્વારા સન્માનિત કરાયા હતા. પ્રસંગ પરિચય આપતા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ મનિષ બારોટે જણાવયું હતું કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ૦૬ માર્ચ ૨૦૨૪ના રોજ મારી નિમણુંક પશ્ચિમ કચ્છ જિલ્લા ના હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે થયા બાદ જિલ્લા ના ૧૦ યુનિટ માંથી જે જવાનોએ પોતના જાન ના જોખમે અને બહાદુરીપુર્વક નિષ્ઠાથી ફરજો બજાવી છે અને હોમગાર્ડ્ઝ જવાનોના બાળકો દ્વારા અભ્યાસ મા સારા માર્ક્સ મેળવી પાસ થનાર નું પણ અમે સન્માન કરવા જય રહિયા છીએ ત્યારે મને ખુબ ગર્વ થાય છે.તો કુકમા યુનિટ ના સભ્યોએ રાત્રિની ફરજ દરમ્યાન ચોરી કરવા આવેલ તસ્કરોએ તેમના ઉપર હુમલો કરેલ તેમ છતાં બહાદુરીપુર્વક એક આરોપીને ઝડપી પાડી પધ્ધર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ હતો જ્યાં અનેક ચોરીની કબૂલાત કરી હતી.તો દયાપર યુનિટ મા રાત્રિના ફરજ દરમ્યાન બાઇક ચોરો ને ઝડપી પાડી અને પોલિસ ને સુપ્રત કરવામાં આવેલ હતા.તેવી જ રીતે ભુજ યુનિટ ના બે સભ્યો દ્વારા અલગ અલગ ગુનાઓમાં નાસતાં ફરતા આરોપીઓને ઝડપી પોલીસને સોંપવામાં આવેલ હતા.

જ્યારે અન્ય બનાવ માં ભુજ ના જવાનોએ નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન છકડા રિક્ષામાં ચોરી કરી લય જવતાં લોખંડ ના સળીયામાં શક પડ્તાં રિક્ષાચાલક ને પડકારતા છકડો રિક્ષા ને પલટી ખવડાવી ચાલક નાસી છુટીયો હતો હોમગાર્ડ્ઝ સભ્યોએ ઓફિસર કમાન્ડિંગ ને જાણ કરતાં તેમણે પોલીસ કર્મચારીને જાણ કરી છકડો સુપ્રત કરવામાં આવેલ હતો.તો નખત્રાણા યુનિટ ના હોમગાર્ડઝ સભ્યો એ બેન્સા મા લાગેલ આગ ની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ની સુવિધા ન હોવાથી તાત્કાલિક ઘટના સ્થળે પોંહચી કોઇ અનિનિય ઘટનાઓ ના બને તેને ધ્યાને રાખી આગને કાબુમા લીધી હતી. જ્યારે ભુજ રેલ્વે સ્ટેશન મા પેર્સેન્ઝર રૂમ મા ઘુસી ગયેલ સાપ ના લિધે મુસાફરોમા દોડધામ મચી જતા સ્થાનિકે હાજર રહેલ હોમગાર્ડઝ સભ્યો એ તેને પકડી જંગલમાં છોડી દિધો હતો. આમ ૧૦ એ ૧૦ યુનિટ મા હોમગાર્ડઝ સભ્યો એ કરેલી આ કામગીરીનું વર્ણન કરવામાં આવેલ હતું.


જ્યારે આ પ્રસંગે અંગદાન પ્રણેતા દિલિપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે વિધાર્થીઓ નું સન્માન તે સામાજીક ટેલેન્ટ વધી રહ્યું છે. પ્રમાણિતતા ને ઉદાહરણ બનવા માટે અવકાશ મેળવવાનું કામ મનિષભાઇ બારોટ દ્વારા કરવામાં આવી રહેલું છે તે ખરેખર પ્રમાણિકતા બનાવવાનું ચિલો ઉભો કર્યો છે. તો આ પ્રસંગે પુર્વ કચ્છ ના જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ભુમિતભાઈ વાઠેર દ્વારા જણાવાયું હતું કે પ્રમાણિકતા સાથે આવા કાર્યો કરે છે. કચ્છે તેની સાથે મનિષભાઇ બારોટે પણ પ્રમાણિકતા નું બહુમુલ્ય ઉદાહરણ પુરું પાડયું છે. જ્યારે સરકારી વકીલ કલ્પેશભાઇ ગૌસ્વામી એ જણાવ્યું હતું કે જે હોમગાર્ડઝ સભ્યો એ પોતની જાન ના જોખમે અને નૈતિકતા નામુલ્યો ને જીવન મા અપનાવી ને પોલિસ ની સાથે રહી રાષ્ટ્ર અને સમાજના હિત માં કદમ મિલાવીને જે કામગીરી કરે છે તે માટે તેમને શુભકામના પાઠવું છું .હોમગાર્ડ્ઝ ના મનોબળ ને મજબુત કરવા માટે મનિષભાઇ દ્વારા આ જે કાર્યક્રમ યોજવામાં આવે છે તે બહુમુલ્ય છે. જ્યારે આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચવડા એ પોતના સંબોધન માં જણાવ્યું હતું કે જેમના નેત્રુત્વ માં સુંદર, સરસ અને એતિહાસિક કહી શકાય તેવો આ પ્રથમ પ્રસંગ હશે જેનો શ્રેય મનિષભાઇ બારોટ ને જાય છે. સરકાર દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરિકે મનિષભાઇ બારોટ ની વરણી કરવામાં આવી છે તે લેખે લાગી છે. એમને જે વિચાર આવ્યો તે ટુંક સમય માં તો અમલ કરી આપની સમક્ષ મુક્યો તે પ્રશંસનીય છે. વિચાર આવવો તે મોટી વાત છે. અને તેને જમીન પર લય આવવો અને કરી બતાવવું તે પણ એક મોટી વાત છે. તો હોમગાર્ડઝ કચેરી અને યુનિટ કચેરી દ્વારા જે કાર્યો કરાય છે તે હોમગાર્ડઝ પરિવાર ને પણ ગર્વ ની અનુભુતિ કરાવે છે. પુર્વ અને પશ્ચિમ કચ્છ ના બનેં કમાન્ડન્ટો ને સરકાર શ્રી દ્વારા જે જવાબદારીઓ સોંપવામાં આવી છે તે ખરેખર લેખે લાગી રહી છે. સમાજ ઉપયોગી રાષ્ટ્ર તેમાં તેઓએ ઉમેરો કર્યો છે અને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે. આવા કાર્યો ને ગતિ આપે અને બન્ને જીલ્લા ને ગતિ આપી આગળ લય જાય તેવી શુભેછાઓ પાઠવી હતી.

જ્યારે આ પ્રસંગે કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ દ્વારા પોતના સંબોધન માં જણાવ્યું હતું કે આજના પ્રસંગે એવો આનંદ મળી રહ્યો છે કે ભુજ નું હમીરસર તળાવ ઓગને છે ત્યારે જે લાગણી અને આનંદ સૌને થાય છે તેવા જ આનંદ ની અનુભુતિ આ પ્રોગ્રામ દ્વારા સૌ હોમગાર્ડઝ પરિવાર અને અમને થાય છે. આવું આયોજન ગુજરાત માં પ્રથમ વખત જોવા મળ્યું છે. આવા વિચાર સાથે આયોજન કરવું તે કબિલે તારીફ છે. ૨૦૦૭ થી જે જિલ્લા હોમગાર્ડઝ માનદ કમાન્ડન્ટ ની પોસ્ટ ખાલી હતી જે ૧૪ વર્ષ થી ખાલી પડેલ આ પોસ્ટ મા માત્ર ૬ મહિના મા મનિષભાઇ એ કાર્ય કરી બતાવ્યું છે. લીડર સારો અને સક્ષમ હશે તો તે સમગ્ર ટીમનું પરિણામ પણ સારું હશે જે આજ ના કાર્યક્રમ પરથી દેખાય આવે છે. તો મધ્યપ્રદેશ ના ધાડપાડું ઓની ગેંગ ને પકડી પાડી અને મારા ૩૨ વર્ષ ની નોકરી માં લાઇવ પકડી પાડે છે તેવા અનનુભવ બહુ ઓછા જોવા મળે છે તો વધુ મા તેમણે કોમેન્ટ કરતા જણાવયું હતું કે જ્યારે હોમગાર્ડઝ ના અધિકારી તેમજ સભ્યો આવી શ્રેષ્ઠ તેમજ સુંદર કામગીરી કરશે તો અમારે પોલિસ ને શું કરવાનું ? તેમજ જનમાલ ની રક્ષા કરવાની તમામ ખાખીધારીની ફરજ છે. રાષ્ટ્રીય કક્ષા એ છેલ્લા ૫ વર્ષ માં જેટલા મેડલ નથી મળ્યા તે ગુજરાત રાજ્ય કક્ષા એ ૧ વર્ષ મા મેડલ મળ્યા છે જેની રાજ્ય સરકારે નોંધ લીધી છે. પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે જિલ્લા કમાન્ડન્ટ ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે પ્રથમ વખત ગ્રુહ મંત્રીએ ખાસ એક મિટિંગ ગાંધીનગર ખાતે બોલાવી હતી. તેમજ તાજેતર માં મનિષભાઈ બારોટ તેમજ તેમની ટીમે મળેલા ખજાનાને સરકાર શ્રી માં જમાં કરાવી પ્રમાણિકતા નું ઉદાહરણ પુરું પાડ્યું છે. જે અભિનંદન ને પાત્ર છે. આ પ્રસંગે વડી કચેરીના અધિકારી શ્રી ઓ તેમજ બોર્ડરવિંગના અધિકારી શ્રી ઓ, કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ જનકસિંહજી જાડેજા, કચ્છ. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, અંગદાન પ્રણેતા દિલિપભાઇ દેશમુખ,કચ્છ જિલ્લા સરકારી વકીલ કલ્પેશભાઇ ગૌસ્વામી, નાયબ વન સંરક્ષક વાય.એસ.ઝાલા, સી.આઈ.ડી. ક્રાઈમ ના વી.કે. નાઇ, ગ્રુપ કેપ્ટન ૨૭ વિંગ એરફોર્સ આર.કે. યાદવ. કર્નલ વિકાસ પ્રભાકર ૩૬ બટાલીયન એન.સી.સી., રોહિત સીંગલ સી.બલ્યુ.ઇ.(એરફોર્સ) ભુજ, સી.ઓ. સુરેન્દ્રસિંહ બી.એસ.એફ. એડમ, રાકેશ યાદવ જી.ઇ. (એરફોર્સ) ભુજ, પુર્વ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ભુમિતભાઇ વાઢેર, મોરબી જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ દિપ પટેલ, એસ.બી.આઇ. બેંક રિઝનલ મુકેશ જી. તેમજ પેન્સનર એસો. ના હોદ્દેદારો અને મહિલા સહિત માજી હોમગાર્ડઝ ના અધિકારી ઓ સહિત ના ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રામ ને સફળ બનાવવા માટે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ મનિષભાઈ બારોટ ના માર્ગદર્શન હેઠળ ભુજ ઓફિસર કમાન્ડીંગ વારીષ પટણી ગૌરાંગભાઈ જોષી, વિશાલભાઈ મહેશ્વરી, સાવન ચૌહાણ, છગનભાઇ ગરોડ, કનૈયાલાલ બારોટ, જીગર કંસારા, કુલદિપ પરમાર, ખોડુભા જાડેજા, મંથન ગોર, આશીષ લાખણી, વિદેશીપ્રસાદ એફ પટેલ, રાજેન્દ્રસિંહ જાડેજા, ભરત ગોર, માધવ ગોર,બળવંત પરમાર, અલીમામદ સુમરા, તેમજ મહિલા હોમગાર્ડઝ સભ્યો સહિત અન્ય હોમગાર્ડઝ સભ્યો એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા મહેનત કરી હતી.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post પશ્રિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ પરિવાર દ્વારા પ્રથમ વખત સરસ્વતી સન્માન અને પ્રંશનીય કામગીરી કરનાર હોમગાર્ડ્ઝ નું સન્માન કરાયું first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13263/feed 0
22/08/24 https://india9news.com/archives/13257 https://india9news.com/archives/13257#respond Fri, 23 Aug 2024 07:16:28 +0000 https://india9news.com/?p=13257

The post 22/08/24 first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13257/feed 0
15/08/24 https://india9news.com/archives/13251 https://india9news.com/archives/13251#respond Mon, 19 Aug 2024 15:06:35 +0000 https://india9news.com/?p=13251

The post 15/08/24 first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13251/feed 0